Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરમાં રાત્રે સૌ પ્રથમ વખત ૧૦૦થી વધુ કલાકારો પ્રસ્તુત કરશે વીરાંજલિ

aaspassdaily by aaspassdaily
2022-08-25 11:27:40
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘માં’ ભારતીના ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો વિરાંજલિ આજે ગુરૂવારે રાત્રે ૮ કલાકથી યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાશે. જેમાં સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦થી વધુ કલાકાર કરશે મલ્ટી મીડિયા શો દ્વારા અદભૂત પ્રસ્તુતિ કરશે.
ભાવનગરમાં પ્રથમ વખત યોજાનારા આ પ્રકારના કાર્યક્રમ ‘વતનના વિસરાયેલા વીરોની વાતમાં પશુપાલન વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની ઉપસ્થિત રહેશે.

બે કલાકની પ્રસ્તુતિ દર્શકોને ઝકડી રાખશે
બે કલાકના આ નાટકમાં ૧૫૦થી વધુ કલાકારો હશે અને લાઈટ, સાઉન્ડની તથા સ્ક્રિનની ઈફેક્ટને કારણે કોઈ દિલધડક પિકચર જાેતા હોય તેવો અનુભવ થશે.
કલાકાર હાસ્યકાર સાંઈરામ દવે વિરાંજલીમાં તિરંગાનું પાત્ર અનોખા અંદાજમાં ભજવવાનાં છે. અનેક જિલ્લાઓમાં સફળ કાર્યક્રમ આપ્યા બાદ ભાવનગર જિલ્લામાં યોજાનાર આ પહેલો એવો સરકારી કાર્યક્રમ હશે કે જેમાં એક પણ સરકારી યોજનાની જાહેરાત નહીં હો. માત્ર રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા માટે આ આયોજન કરાયું છે.

Tags: bhavnagarvirajnali karyakram
Previous Post

ઈનરવ્હીલ કલબના શપથ સમારોહમાં જરૂરિયાતમંદોને સાધન સહાય

Next Post

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજાે દિવસ: જૈન સમાજમાં ધર્મ આરાધનાની હેલી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજાે દિવસ: જૈન સમાજમાં ધર્મ આરાધનાની હેલી

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજાે દિવસ: જૈન સમાજમાં ધર્મ આરાધનાની હેલી

IT ઑફિસર બનીને આવ્યા અને દોઢ કરોડ લૂંટી ગયા

IT ઑફિસર બનીને આવ્યા અને દોઢ કરોડ લૂંટી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.