Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજાે દિવસ: જૈન સમાજમાં ધર્મ આરાધનાની હેલી

aaspassdaily by aaspassdaily
2022-08-25 11:31:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડમાં ગઈકાલ બુધવારથી સમસ્ત જૈન સમાજ દ્વારા તપ અને ત્યાગના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વની પરંપરાગત રીતે ઉલ્લાસભેર ઉજવણીનો શુભારંભ કરાયો હતો. આ પાવનકારી તહેવારને અનુલક્ષીને સમસ્ત જૈન સમાજમાં આરાધનામય માહોલ દ્રશ્યમાન થઈ રહ્યો છે. આ પવિત્ર તહેવારને અનુલક્ષીને સમસ્ત જૈન સંઘમાં ધર્મઆરાધનાની હેલી સર્જાઈ છે અને પર્યુષણના શાશ્વત મહાપર્વની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે. આ પર્વના પ્રારંભે શહેર અને જિલ્લાના દેરાસરોમાં વહેલી સવારથી જ શ્રાવક અને શ્રાવિકાઓ પૂજન અર્ચન અર્થે ઉમટી પડયા હતા.

આ પર્યુષણ દરમિયાન ભાવનગર શહેરના ગામવિભાગ, દાદાસાહેબ, મર્ચન્ટ પાર્ક,તૃપ્તી વિભાગ, નાનભાવાડી, વિદ્યાનગર, રૂપાણી, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, સુભાષનગર, ક્રેસંટ, ભરતનગર, ગાયત્રીનગર, આનંદનગર અને વડવા વ. વિભાગોના ઉપાશ્રયોમાં નીત્યક્રમ મુજબ સવારના અરસામાં આચાર્ય ભગવંતો દ્વારા ધર્મબોધ સહ વ્યાખ્યાન આપી રહ્યા છે. આ સાથે ગુરૂવંદના, દેવદર્શન, અભિષેક, સ્નાત્ર મહાપુજા, ચૈત્યવંદન, કલ્પસુત્ર વાંચન,બારસાસૂત્ર વાંચન, આયંબીલ, સાંજે પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહિ તમામ દેરાસરોમાં દરરોજ ભકિતભાવના કરાઈ રહી છે. પ્રભુજીને મનોહર અંગરચના પણ કરાશે.

Tags: bhavnagarjainparyushan
Previous Post

શહેરમાં રાત્રે સૌ પ્રથમ વખત ૧૦૦થી વધુ કલાકારો પ્રસ્તુત કરશે વીરાંજલિ

Next Post

IT ઑફિસર બનીને આવ્યા અને દોઢ કરોડ લૂંટી ગયા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
IT ઑફિસર બનીને આવ્યા અને દોઢ કરોડ લૂંટી ગયા

IT ઑફિસર બનીને આવ્યા અને દોઢ કરોડ લૂંટી ગયા

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

સભામાં અધિકારીરાજ-ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપથી શાસક ઉકળ્યો : કડક કાર્યવાહી માટે કમિશનરને સુચના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.