Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા યુયુ લલીત

રાષ્ટ્રપતિ મુર્મએ લેવડાવ્યા શપથ: પીએમ મોદી સહિતના ગણમાન્ય લોકો હાજર રહ્યા

aaspassdaily by aaspassdaily
2022-08-27 11:27:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના આગામી ચીફ જસ્ટિસ યુયુ લલિતે શનિવારે સવારે શપથગ્રહણ કર્યા છે. તેઓ દેશના 49માં સીજેઆઈ બન્યા છે. શપથગ્રહણ સમારંભમાં તેમના પરિવારની ત્રણ પેઢી હાજર રહી હતી. મુખ્ય ન્યાયાધીશ બન્યા બાદ ઉદય ઉમેશ લલિતની સામે કેટલાય પડકારો હશે, પણ તેમના પરિવારની 102 વર્ષની વિરાસત મદદ કરી શકે છે. યુયુ લલિતનો પરિવાર 102 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જસ્ટિસ લલિતને સીજેઆઈના પદના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
જસ્ટિસ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુરમાં વકીલાત કરતા હતા. તો વળી તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત હાઈકોર્ટના જજ રહી ચુક્યા છે. તેમની ઉંમર 90 વર્ષ છે. તેમન પત્ની નોઈડામાં બાળકોની સ્કૂલ ચલાવે છે. જસ્ટિસ લલિતને બે દિકરા છે શ્રીયસ અને હર્ષદ. શ્રીયસ વ્યવસાયે વકીલ છે અને તેમની પત્ની રવિના પણ વકીલ છે. જ્યારે હર્ષદ પોતાની પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે.
જસ્ટિસ લલિત જ્યારે દિલ્હી આવ્યા હતા, તો 2 રૂમવાળા ફ્લેટમાં રહેતા હતા. બાદમાં તેઓ દેશના ટોપ ક્રિમિનલ વકીલોમાં સામેલ થયા છે. 2જી કૌભાંડમાં પણ સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી નિયુક્ત કર્યા હતા. તેમણે 2014માં વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બનાવ્યા હતા. તો વળી બીજા એવા જજ છે, જે સીધા વકીલથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. તેમનો કાર્યકાળ બે મહિનાથી વધારે હશે. અને તેઓ આઠ નવેમ્બરે રિટાયર થશે.

 

Tags: indiaoathU U Lalit
Previous Post

કોળીયાકમાં સમુદ્ર સ્નાન કરી ભાવિકો થયા નિષ્કલંક : ભાદરવીના મેળામાં હૈયે હૈયું દળાયું

Next Post

કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી આધેડનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી આધેડનું મોત

કોળિયાકના દરિયામાં ડૂબી જવાથી આધેડનું મોત

આરોગ્ય ક્ષેત્રે ભાજપ સરકાર સરેઆમ નિષ્ફળ, કોંગ્રેસ આવશે તો પ્રથમ જનારોગ્યની ચિંતા કરશે

આરોગ્ય ક્ષેત્રે ભાજપ સરકાર સરેઆમ નિષ્ફળ, કોંગ્રેસ આવશે તો પ્રથમ જનારોગ્યની ચિંતા કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.