Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેહરાદૂનમાં પરિવારના પાંચ સભ્યોની નિર્દય રીતે કરી હત્યા

માતા,પત્ની એને બાળકોને રહેંસી નાંખ્યા

aaspassdaily by aaspassdaily
2022-08-29 10:44:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેહરાદૂનના ડોઇવાલા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકોમાં આરોપીની માતા, પત્ની અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ કરવામાં આવી રહી છે.આરોપીએ તેની માતા, પત્ની અને ત્રણ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ડોઇવાલામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
એસએસપી દલીપ સિંહ કુંવર અને એસપી દેહત કમલેશ ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પૂજા પાઠ કર્યા બાદ આરોપીઓએ પરિવારના દરેક સભ્યોની હત્યા કરી નાખી.આરોપનીનું નામ મહેશ કુમાર છે, રાનીપોખરી દહેરાદૂનમાં રહે છે. તે પંડિત તરીકે કામગીરી કરે છે.તેની માતા માનસિક રીતે અસ્વસ્થ હતી જ્યારે એક પુત્રી અપંગ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેનો એક ભાઈ ઋષિકેશમાં રહે છે.
રાણીપોખરી પોલીસ સ્ટેશનના એસઓ શિશુપાલ રાણાએ જણાવ્યું કે આરોપીઓએ શા માટે પરિવારના સભ્યોની હત્યા કરી તે અંગેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી અને ન તો તે કંઈ કહી રહ્યાે છે. તેના સંબંધીઓને બોલાવવામાં આવી રહ્યા છે.

Tags: daheradoonfive fammily member murder
Previous Post

હ્યુસ્ટનમાં ગોળીબાર: 3ના મોત ,અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Next Post

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી

aaspassdaily

aaspassdaily

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી

PM મોદીની ગુજરાતના ભાજપના નેતાઓ સાથે મુલાકાત, ચૂંટણીની રણનીતિ બનાવી

PM મોદીની ગુજરાતના ભાજપના નેતાઓ સાથે મુલાકાત, ચૂંટણીની રણનીતિ બનાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.