Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મુકેશ લંગાળીયાને નહી હટાવાય તો અનેક મહિલાઓ પિસાશે-ગીતાબેનનો ગંભીર આક્ષેપ

જિલ્લા ભાજપ પ્રમુખ સામે અનેક આક્ષેપ : પત્રકાર પરિષદમાં હૈયા વરાળ ઠાલવી

aaspassdaily by aaspassdaily
2022-08-29 14:05:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લા મહિલા મોરચા ના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા સોશિયલ મીડિયા મારફત જિલ્લા પ્રમુખ મુકેશ લંગાયાના ત્રાસથી કંટાળી ગાંધીનગર સચિવાલય ખાતે ઝેર પી આત્મવિલોપન કરવાની ચીમકી અપાયા બાદ રાતથી પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે ગીતાબેન કોતરે તેના સિહોર સ્થિત નિવાસ સ્થાને પત્રકાર પરિષદ યોજી હતી અને પ્રમુખના રાજીનામાની વાતને વળગી રહેવા સાથે અનેક આક્ષેપ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ત્રણ પાનાના મુકેશ લંગાળીયા બિરુદ્ધના વાયરલ થયેલા લેટર નો આક્ષેપ મારા પર કરવામાં આવેલ અને ત્યારબાદ મને સતત ટોર્ચર કરાતા આખરે મેં જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધેલ ત્યારબાદ મેં પ્રદેશ કક્ષા સુધી નું નિર્દોષ હોવાનું અને મેં લેટર નહીં લખ્યા હોવાનું જણાવેલ પરંતુ મને ન્યાય નહીં મળતા આખરે મારે આત્મવિલોપન કરવાની જિંદગી આપવાની ફરજ પડી હોવાનું પત્રકાર પરિષદમાં ગીતાબેન કોતરે જણાવ્યું હતું. પ્રમુખ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે જાે તેમને પ્રમુખ પદેથી નહીં હટાવાય તો મહિલાઓને પીસાવું પડશે તેમ જણાવેલ.
વધુમાં તેમણે જણાવેલ કે જાે પ્રમુખ મુકેશ લંગાળીયા વિરુદ્ધ નો પત્ર મેં વાયરલ કર્યો હોય તો મારી સામે પોલીસ ફરિયાદ કેમ નથી કરતા તેમ જણાવેલ અને કહેલ છે તેમના કરતુંતો જિલ્લા ભરના તમામ પદાધિકારીઓ જાણે છે પરંતુ કોઈ બોલવા આગળ આવતું નથી. તેમના ચારિત્ર ઉપર પણ આક્ષેપ કર્યા હતા આ અંગે જાે તેમને ન્યાય નહીં મળે તો તેઓ છેલ્લે સુધી લડી લેશે તેમ વધુમાં જણાવેલ.

Tags: bhavnagargita kotarPc
Previous Post

ગણેશજીને સત્કારવા ગોહિલવાડ સજ્જ

Next Post

ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

aaspassdaily

aaspassdaily

Related News

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS
તાજા સમાચાર

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS

July 9, 2025
PM મોદીને મળ્યું 26મું સર્વોચ્ચ નાગરિક સન્માન
આંતરરાષ્ટ્રીય

PM મોદીને મળ્યું 26મું સર્વોચ્ચ નાગરિક સન્માન

July 9, 2025
રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન, જહાનાબાદમાં ટ્રેનને રોકી
તાજા સમાચાર

રાષ્ટ્ર વ્યાપી બંધનું એલાન, જહાનાબાદમાં ટ્રેનને રોકી

July 9, 2025
Next Post
ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.