Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિધર્મી યુવકે મહિલા-બાળકોનું કરાવ્યું ધર્મપરિવર્તન, પિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

બનાસકાંઠામાં પ્રેમલગ્નના નામે થયેલા ષડયંત્રનો ગંભીર મામલો ચર્ચામાં

aaspassdaily by aaspassdaily
2022-08-30 10:41:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બનાસકાંઠાના માલગઢ ગામમાં પ્રેમના નામે થયેલા અધર્મના કિસ્સામાંપોલીસની કેદમાં ઉભેલા બન્ને લોકો પર આરોપ છે કે તેનો પ્રેમના નામે થયેલા ધર્મ પરિવર્તનના ષડયંત્રમાં ભાગીદાર હતા.

ડિસાની રસાણી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને વિર્ધમી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી.. ત્યાર બાદ આરોપી યુવક એજાજે સૌથી પહેલા યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું, અને ત્યાર બાદ યુવતીની માતા અને ભાઈને પણ ધર્મ પરિવર્તન માટે મજબૂર કર્યા. આટલું જ નહીં, કેટલાક સમયથી યુવતી તેનો ભાઈ અને માતા, આમ ત્રણેય લોકો પિતાથી અલગ રહેવા લાગ્યા હોવાનો પણ આરોપ છે.
આ તમામ પ્રકરણમાં જ્યારે યુવતીના પિતાએ પોતાના જ પરિવારના 3 લોકો સાથે રહેવા માટે અપીલ કરી, તો એજાજે બદલામાં 25 લાખ રૂપિયા માગ્યા હોવાનો આરોપ છે. આટલું જ નહીં, યુવતીના પિતાને પણ ધર્મપરિવર્તન માટે દબાણ કરાતું હોવાનું પોલીસ ફરિયાદમાં લખાયું છે. આમ, ખંડણી અને ધર્મ પરિવર્તનના દબાણથી કંટાળીને યુવતીના પિતાએ ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો.
ધર્મ પરિવર્તનની ગંભીર ઘટનાને લઈને જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપ્યા હતા, એટલે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચમાંથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.હવે પોલીસ આ કેસમાં આરોપીને કોણ કોણ મદદ કરતું હતું, કોની શું ભૂમિકા હતી, તે દિશામાં તપાસમાં લાગી છે.

Tags: bahaskanthadharam parivartanpita aapghat
Previous Post

ઇરાકમાં શિયા ધર્મગુરૂએ રાજનીતિમાંથી સંન્યાસ લેતા હોબાળો, ફાયરિંગમાં 8ના મોત

Next Post

જાણીતા અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજીત સેનનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post

જાણીતા અર્થશાસ્ત્રી અને આયોજન પંચનાં પૂર્વ સદસ્ય અભિજીત સેનનું નિધન

રેલવે સ્ટેશન પર રાતે માતાની બાજુમાંથી બાળક ઉપાડીને ભાગ્યો શખ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.