Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

મેઘાણી એવોર્ડ લોકકવિ જે.પી. ડેરને અર્પણ થયો

તળપદી અને સૌરાષ્ટ્રની લોકબોલીમાં ઉત્તમ પ્રકારના કાવ્ય, વાર્તા,પ્રસંગલેખોના સર્જક અને અષાઢી કંઠના ગાયક છે જે.પી.ડેર

aaspassdaily by aaspassdaily
2022-09-01 14:29:36
in રાજકોટ, સમાચાર
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લાના મૂળ વરસડા ગામના વતની પરંતુ પોતાની કર્મભૂમિ રાજુલાને બનાવીને અને ત્યાં જ શિક્ષક તરીકે સેવા આપનાર લોક કવિ જે.પી.ડેરને મેઘાણી જન્મભૂમિ બગસરાની સંસ્થા શિવા ગ્રુપ દ્વારા રાજકોટમાં મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.
બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિનું સ્થળ અને તેની ૧૨૬મી જન્મ જયંતી નિમિત્તે બગસરાની સંસ્થા સેવા ગ્રુપ ચાલુ વર્ષે મેઘાણી એવોર્ડ લોકકવિ જે. પી. ડેર ને અર્પણ કરવાનો ર્નિણય થયો. શીવા ગ્રુપ દ્વારા દર વર્ષે મેઘાણીના જીવન કવનને જીવંત રાખનાર અને લોકસાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનાર મહાનુભાવને આ એવોર્ડથી નવાજવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૨૨ વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યું છે. ૨૩ મું સન્માન રાજકોટના દિન દયાળ ઓડિટોરિયમ ખાતે બગસરા શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં તા ૨૮-૮-૨૨ને રવિવારે શિવાગ્રુપ દ્વારા જે.પી. ડેરને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. લોક કવિ જે.પી ડેરના કુલ ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યાં છે.તેઓ તળપદી અને સૌરાષ્ટ્રની લોકબોલીમાં ઉત્તમ પ્રકારના કાવ્ય, વાર્તા,પ્રસંગલેખોનું સર્જન તો કરે છે પરંતુ એવા જ અષાઢી કંઠના ગાયક પણ છે. અત્રે યાદ આપીએ કે તેમના પુત્ર અમરીશ ડેર રાજુલાના ધારાસભ્ય છે.
આ કાર્યક્રમમાં શિવા ગ્રુપના પ્રમુખ નિતેશ ડોડીયાએ આ એવોર્ડ અર્પણ કરતાં પોતાની જાતને ગૌરવાન્વિત મહેસૂસ કરી બગસરા શરાફી મંડળીના પ્રમુખ રશ્વિનભાઈ ડોડીયાએ પણ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરીને શ્રેષ્ઠ લોકોનું સુચારું સન્માન કરવું તે પણ સમાજની જવાબદારી છે તેમ જણાવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય અમરીશભાઈ ડેર વકીલ કાંતિભાઈ સોરઠીયા, શિક્ષણવિદ તખુભાઈ સાંડસુર, લોકસાહિત્યકાર જાેરુભાઈ ધાખડા વગેરે ઉપસ્થિત હતાં.

Tags: J.P.der awardRajkot
Previous Post

મુખ્યમંત્રીએ જાહેરાત કરી એટલે તંત્ર રોડ રીપેર કરવા તૈયાર થયું, પ્રજાનું કોઈ મૂલ્ય જ નહીં!?

Next Post

ચાલો મેઘાણીના ગામમાં કાર્યક્રમ થકી ઝવેરચંદ મેઘાણીજીની ઉજવાઇ જન્મ જયંતિ…

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચાલો મેઘાણીના ગામમાં કાર્યક્રમ થકી ઝવેરચંદ મેઘાણીજીની ઉજવાઇ જન્મ જયંતિ…

ચાલો મેઘાણીના ગામમાં કાર્યક્રમ થકી ઝવેરચંદ મેઘાણીજીની ઉજવાઇ જન્મ જયંતિ...

વનડે, વન ડિસ્ટ્રિક્ટને સફળ બનાવવા જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી સિહોર ખાતે મળી જિલ્લાની બૃહદ બેઠક

વનડે, વન ડિસ્ટ્રિક્ટને સફળ બનાવવા જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી સિહોર ખાતે મળી જિલ્લાની બૃહદ બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.