Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

મોરારીબાપુના મુખે પ્રવાહિત થશે રામકથા ગાન

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:24:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

એક તરફ દરિયાદેવ બીજી બાજું માતાજીના બેસણાં અને ત્યાં રામકથાનું ગાન, આ દ્‌શ્ય પહેલી વખત આકારિત થશે અને તે ઘટના બનશે મહુવાના ભવાની મંદિરે આગામી ૨૪ -૯ -૨૨થી શરૂ થનારી રામકથામાં. પુ. મોરારીબાપુ નવરાત્રીમાં માતાજીનું અનુષ્ઠાન રામકથાના માધ્યમથી વિવિધ શક્તિ સ્થાનકોમાં કરતાં હોય છે.ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન આ લાભ મહુવાને આંગણે સંપન્ન થવાનો છે.મહુવા પાસે આવેલ અતિ પ્રાચીન અને ભવ્ય ભવાની મંદિરના પ્રાંગણમાં ૨૪ -૯ -૨૨ થી ૨ -૧૦ -૨૨ સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામચરિત માનસના કથા ક્રમમાં ૯૦૪મી આ કથા મહુવાની ૧૪માં નંબરની કથા હશે. દેશ-વિદેશમાંથી આવતાં કથા પ્રેમીઓ માટે ભોજન, ભજનની સુચારું વ્યવસ્થા ગોઠવાઈ તે માટે નિમિતમાત્ર યજમાન વી.ટી પરિવાર કરી રહ્યોં છે.
સાવ સમુદ્ર કિનારે લગભગ ૨૦ દિવસ સુધી વિવિધ પ્રકારની મશીનરીથી મેદાન તૈયાર કરીને સવા લાખ ચોરસ મીટરનો સમિયાણો કથાશ્રવણ માટે ઉભો કરવામાં આવ્યો છે. બાપુને વ્યાસગાદીથી સીધા જ માતાજીના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નજીકમાં રામપ્રસાદની વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રહેશે.કથામાં આવન જાવન માટે એકમાર્ગીય રસ્તા બનાવવામાં આવશે.છેલ્લાં એક મહિનાથી આ આયોજનમાં અનેક સ્વયંસેવકો અને યજમાન પરિવાર જાેતરાયેલો છે. પુ. બાપુની ૯૦૩ મી કથા ઝાંઝીબારમાં આફ્રિકા ખાતે પૂરી થશે અને બાદમાં મહુવાના માતાજીના આંગણે આ અનુષ્ઠાન કરવાનો અવસર મહુવાને આસપાસની જનતાને મળ્યો છે, તે તેના સદભાગ્ય ગણી શકાય.મહુવાના સૌ નગરજનોએ તાજેતરમાં એક બેઠકનું આયોજન કરીને યજમાન પરિવારને સંપૂર્ણ મદદ કરવા હૈયાધારણ આપી હતી.  
Tags: Bhavani mandir ramkatha taiyarimahuva
Previous Post

શક્તિધામ ભંડારિયા બહુચરાજીમાં નવરાત્રી ઉત્સવની તૈયારીઓ, મંગળવારે મંડપ રોપણ

Next Post

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.