Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

લાંબા સમયથી શ્રમિકોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા લેવાયેલો નિર્ણય

aaspassdaily by aaspassdaily
2022-09-03 13:39:46
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય મઝદુર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું શ્રમિક સંગઠન છે. રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘની ભગીની સંસ્થા પૈકીનું શ્રમિક સંગઠન છે. ભારાતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા પ્રશ્નોને લઈને ભારતીય મઝદુર સંઘ પ્રદેશ દ્વારા તા.૯-૩-૨૦૨૨ના રોજ ભારતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા ૧૫૮ યુનિયનો અને મહાસંઘો દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન કરી ભારતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા સંગઠનોના પડતર પ્રશ્નો બાબતે પ્રશ્નો ઉકેલવા માટે આવેદન પત્ર પણ મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલ તેમજ ત્યારબાદ પણ અસંખ્યવાર ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ દ્વારા સરકારને પ્રશ્નોના ઉકેલ માટે રજુઆત કરવા માટે તેમજ છતાં વર્તમાન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશની રજુઆતને ગંભીરતા પૂર્વક નહિ લઈ આજદિન સુધી પડતર પ્રશ્નો બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેને લઈને ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તા.૦૨/૦૯ના રોજ પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવેલ જેમાં ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશ મહામંત્રી વી. પી. પરમાર, સહદેવસિંહ જાડેજા અધ્યક્ષ, રાજબિહારી જી રાષ્ટ્રીય શ્રેત્રીય મંત્રી તેમજ હસુભાઈ દવે પૂર્વ અખિલ ભારતીય અધ્યક્ષની હાજરીમાં નક્કી થયા મુજબ વર્તમાન ભાજપા સરકાર ભારતીય મઝદુર સંઘ સાથે જાેડાયેલા શ્રમિકોના પ્રશ્નોના ઉકેલ માટે ગંભીર નહિ હોય અને પ્રશ્નો ઉકેલવા બાબતે ઈચ્છા ન ધરાવતા હોય આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય મઝદુર સંઘ વર્તમાન ભારતીય જનતા પાર્ટી સરકારની વિરૂધ્ધ માં કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીને મત નહિ આપે અને લોકોમાં પણ ભાજપાને મત નહિ આપવા માટે જાગૃતિ ઉભી કરવામાં માટે પ્રચાર પ્રસાર પણ કરશે.

 

Tags: bhavnagarBMSno voting for BJP
Previous Post

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

Next Post

મોબાઈલ સાથે રાખી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મોબાઈલ સાથે રાખી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો

સિહોરમાં ગણેશજીને ૫૬ ભોગ ધરાવાયો

સિહોરમાં ગણેશજીને ૫૬ ભોગ ધરાવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.