Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરમાં ગણેશજીને ૫૬ ભોગ ધરાવાયો

aaspassdaily by aaspassdaily
2022-09-06 13:46:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર તથા જિલ્લા ભરની સાથોસાથ સિહોરમાં પણ વિવિધ જગ્યાઓએ ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રની સાથે સાથે હવે દેશભરમાં ઉજવાય રહ્યો છે બે વર્ષ કોરોના મહામારીના હિસાબે સરકારી ગાઈડલાઈન મુજબ મોટા મોટા પંડાલોમાં વિઘ્નહર્તાના સ્થાપનો બંધ હતા અને હવે દરેક છુટછાટો આવતા ગણપતિ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા થનગની રહયા હતા આ વખતે ભક્તજનો માટે સિહોરમાં વિવિધ સ્થળોએ ગણપતિનું આગમન થયું છે ત્રણ દિવસથી લઈ અગિયાર દિવસના સ્થાપનો કરવામાં આવ્યા છે ત્યારે સિહોર કૃષ્ણ યુવક મંડળ તથા પ્રગટેશ્વરના ઢાળમાં બાહુબલી ગણપતિની ભવ્ય મૂર્તિ પંડાલમાં સ્થાપના કરવામાં આવી છે અહીં દરરોજ વિવિધ કાર્યક્રમો જેવાકે સત્યનારાયણ કથા, સત્સંગ, ગણપતિ અથર્વશીષ, હવન, પૂજા સહિત અનેકવિધ કાર્યક્રમો થકી સિહોર ગણેશ ભક્તિમય સિહોર બન્યું છે. વિઘ્નહર્તા દેવ ગણેશજી ને ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. હવે છેલ્લા દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સિહોર નગર સુશોભિત કરવામાં આવ્યું છે.

Tags: bhogganeshotsavsihor
Previous Post

મોબાઈલ સાથે રાખી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો

Next Post

આનંદાલય ભાવનગર દ્વારા યોજાઈ ‘વર્તનથી પરિવર્તન’ પર કાર્યશાળા

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
આનંદાલય ભાવનગર દ્વારા યોજાઈ ‘વર્તનથી પરિવર્તન’ પર કાર્યશાળા

આનંદાલય ભાવનગર દ્વારા યોજાઈ ‘વર્તનથી પરિવર્તન' પર કાર્યશાળા

સાળંગપુર મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર

સાળંગપુર મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.