Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આનંદાલય ભાવનગર દ્વારા યોજાઈ ‘વર્તનથી પરિવર્તન’ પર કાર્યશાળા

aaspassdaily by aaspassdaily
2022-09-06 13:48:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આનંદાલય સંસ્થા શિક્ષણ ક્ષેત્રે શુભ પરિવર્તનની દિશામાં ઉચિત પ્રયાસ કરી રહી છે. ઓનલાઇન અને ઓફલાઈન કાર્ય શિબિર દ્વારા તે પરિણામલક્ષી કાર્ય થઈ રહ્યું છે રવિવારે સમગ્ર ગુજરાતનાં તેત્રીસ જિલ્લાઓમાં એક સાથે, એક સમયે, એક જ વિષય પર કાર્યશાળાઓ યોજાઈ હતી. ત્યારે ભાવનગરમા, શિશુવિહાર ખાતે બપોરે બે થી છ આવી જ એક કાર્યશાળા યોજાઈ હતી. ભાવનગર શહેર અને જિલ્લાના ૨૫ શિક્ષકો, જાગૃત નાગરિકો અને શિક્ષણાધિકારી, શિક્ષણવિદ નલીનભાઇ પંડિત આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદભાઈ ત્રિવેદીએ આ સમગ્ર કાર્યશાળાનું સંચાલન કર્યું હતું. કાર્યશાળામા “વર્તનથી પરિવર્તન” પર ચીંતન-મનન અને વ્યક્તિગત સંકલ્પો લેવાયા.અંતમાં સહુએ દર મહિનાના પ્રથમ શનિવારે પાંચથી છ દરમિયાન આનંદાલયના માધ્યમથી મળવાનું નક્કી કર્યું. પોતાના પક્ષે વર્તનથી પરિવર્તન માટે શું કરી શકાય તેનો સંકલ્પ કર્યો હતો.

 

Tags: Aanandalay karyashalabhavnagar
Previous Post

સિહોરમાં ગણેશજીને ૫૬ ભોગ ધરાવાયો

Next Post

સાળંગપુર મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
સાળંગપુર મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર

સાળંગપુર મંદીરે ગણેશોત્સવ નિમિત્તે ફુલોનો શણગાર

લોન લેનાર વ્યક્તિના ફોટા સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ વાયરલ કરી બદનામ કરતા ચકચાર

ભાવનગરમાં નકલી પાર્સલની ડિલિવરી કરી ગ્રાહકોને ખંખેરવાનો ભેજાબાજાેનો ખેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.