Thursday, June 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વલ્લભીપુરમાં ‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’માં ૫૪૦ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન

વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા બદલ આયોજન

dharmendravaghela by dharmendravaghela
2026-06-18 12:27:01
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત વલ્લભીપુરના વાઘેશ્વરી માતા મંદિર પરિસર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ ગોહિલ હરદીપસિંહ, સદસ્યો સોલંકી ઉદસંગભાઈ, પરમાર ભીમજીભાઈ, કારોબારી અધ્યક્ષ ચૌહાણ દિનેશભાઈ અને ગોહીલ અજીતસિંહ સહિતના અગ્રણીઓએ હાજર રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
તજજ્ઞોએ પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને યોજનાઓની માહિતી આપવા પશુપાલન, બાગાયત, આરોગ્ય, ‘આત્મા’ અને માતૃભૂમિ નેચરલ વર્લ્ડના સ્ટોલ્સ ઊભા કરાયા હતા. કુલ ૫૪૦ ખેડૂતોએ ‘સંકલ્પ સેલ્ફી પોઈન્ટ’ પર તસવીરો ખેંચાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

Tags: krushi karyashalavalbhipur
Previous Post

ભાવનગરના કાળિયારો કચ્છના બન્નીમાં ચિત્તાઓના વસવાટ માટે બનશે સહારો !

Next Post

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
ભાવનગર

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

June 18, 2026
ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ
ભાવનગર

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

June 18, 2026
Next Post
ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.