Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની ગુણવત્તાના લીરેલીરાઃ રાજુલાના બ્રિજ પર ભયજનક તિરાડો

માંડ દોઢ વર્ષ જૂના ચારનાળા બ્રિજ પર તાજેતરમાં મારેલા 'થીંગડા' પણ ફાટ્યા; તંત્રની ઘોર બેદરકારીથી જાનહાનિનો ખતરો

dharmendravaghela by dharmendravaghela
2026-07-03 11:39:22
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજુલા,તા.૨
ચોમાસાના પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લામાં સરકારી વિકાસકામો અને હાઈવે નિર્માણની નબળી ગુણવત્તા ખુલ્લી પાડી દીધી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક આવેલા ચારનાળા બ્રિજ પરના સીસી રોડમાં મોટી અને ભયજનક તિરાડો પડી જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આ બ્રિજ બન્યાને માંડ દોઢ વર્ષ અને હાઈવે તૈયાર થયાને બે વર્ષ જેટલો જ સમય થયો છે.
નવાઈની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ તંત્ર દ્વારા જ્યાં સમારકામ કરીને ‘થીંગડા’ મારવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ ફરીથી રોડ ફાટી ગયો છે. આના કારણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો તેજ બન્યા છે. રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પરથી પસાર થતો આ નેશનલ હાઈવે ૨૪ કલાક અત્યંત વ્યસ્ત રહે છે, જ્યાંથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ દીવ અને સોમનાથ જવા પસાર થાય છે. આવી સ્થિતિ વચ્ચે પણ તંત્રએ વાહનવ્યવહાર બંધ ન રાખતા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

Previous Post

કડીમાં બે કલાકમાં ૯ ઇંચ, વલસાડમાં સાત ઇંચ વરસાદ

Next Post

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા માનવસેવાના કાર્યો વેગવંતા બનાવવાનો સંકલ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

કડીમાં બે કલાકમાં ૯ ઇંચ, વલસાડમાં સાત ઇંચ વરસાદ
તાજા સમાચાર

કડીમાં બે કલાકમાં ૯ ઇંચ, વલસાડમાં સાત ઇંચ વરસાદ

July 3, 2026
ગુજરાતમાં ચોમાસું જામ્યું : ૧૦૭ તાલુકામાં મેઘમહેર
તાજા સમાચાર

ગુજરાતમાં ચોમાસું જામ્યું : ૧૦૭ તાલુકામાં મેઘમહેર

July 2, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
Next Post
લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા માનવસેવાના કાર્યો વેગવંતા બનાવવાનો સંકલ્પ

લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા માનવસેવાના કાર્યો વેગવંતા બનાવવાનો સંકલ્પ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સી.આર.પી. અને કૃષિ સખીઓ સાથે સંવાદ સાધ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સી.આર.પી. અને કૃષિ સખીઓ સાથે સંવાદ સાધ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.