Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નવરાત્રીનું કાઉન્ટ ડાઉન : ચણીયાચોળીનું ધુમ વેચાણ

રૂ.૫૦૦થી લઈને ૫૦૦૦ સુધીના ચણીયા ચોળીનુ થઈ રહેલું વેચાણ : બે વર્ષ બાદ નવરાત્રીનું ઠેર ઠેર આયોજન થનાર હોય ખૈલેયાઓ અને વેપારીઓમાં જબરો ઉત્સાહ

aaspassdaily by aaspassdaily
2022-09-20 14:24:38
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

માં આધ્યશક્તિની ભક્તિ સાથે ગરબા માટેના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જાેવા મળી રહયો છે. ખેલૈયાઓ મહિના પૂર્વેથી જ રાસ ગરબાના નવા નવા સ્ટેપ શીખવાની પ્રેકટીસ કરી રહયા છે. આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન થઇ રહયા છે. આથી ખૈલેયાઓ ગરબે ઘુમવા થનગની રહયા છે.
કોરોનાકાળ દરમિયાન બે વર્ષ સુધી અર્વાચીન ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ખૈલેયાઓ નવરાત્રીને મનભરીને માણશે. હાલ ચણીયા ચોળી ખરીદવા અને ભાડે રાખવા માટે વેપારી પાસે બુકીંગ શરૂ થઇ ચુકયા છે. આ વર્ષે ચણીયા ચોળીમાં અનેક નવી ડિઝાઇનની ચોલી બજારમાં મુકાય છે. જેમાં ખૈલેયાઓને મનગમતી ચોલીનો પુષ્કળ માલ આવ્યો છે.ભાવનગરમાં ચારેક જેટલા નવરાત્રી રાસગરબાના પ્રોફેશનલ ઉપરાંત વિવિધ જ્ઞાતિ મંડળો ઉપરાંત ઠેર ઠેર શેરી ગરબા ના પણ આયોજનો થવાના છે ત્યારે નવરાત્રીના રાસ ગરબા રમવા માટે અવનવી ડિઝાઈનવાળા ચણિયાચોળીની ખરીદી કરવા બહેનોમાં ભારે ક્રેઝ જામ્યો છે ભાવનગર શહેરની બજારોમાં દુકાનદારો દ્વારા નવરાત્રી ને અનુરૂપ ચણિયાચોળીનો ભારે સ્ટોક કરવામાં આવ્યો છે અને તેની ખરીદી પણ થઈ રહી છે

આ ઉપરાંત શહેરના રૂપાણી સર્કલ નીલમબાગ કાળીયાબીડ પાણીની ટાંકી પાસે સહિતના વિસ્તારોમાં પણ ચણિયાચોળીનુ વેચાણ થઈ રહ્યું છે જેની બહેનો દ્વારા ખરીદી થઈ રહી છે હવે નવરાત્રીના પડધમ વાગવાની રાહ છે. ખૈલેયાઓ દર વર્ષે નવી ફેશન અનુરૂપ નતનવીન ડિઝાઇનના ચોલી પસંદ કરે છે. આ વર્ષે પણ ખૈલેયાઓની પસંદગીને અનુરૂપ ચણીયા ચોલી તૈયાર કરવમાં આવ્યા છે. અને વેપારીઓને નવરાત્રી ફળશે.
બે વર્ષ બાદ નવરાત્રી યોજાતી હોવાથી ખૈલેયાઓ ખરીદી કરવામાં ઉત્સાહિત જાેવા મળી રહ્યા છે.

Tags: bhavnagarchaniya choli vechan
Previous Post

લગ્નની લાલચ આપી દુધેરીના શખ્સે યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું

Next Post

માલધારીઓએ કરેલી હડતાલના પગલે ભાવનગરમાં દૂધની અછત સર્જાઈ, ચાની કીટલીઓ પણ બંધ રહી

aaspassdaily

aaspassdaily

Related News

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
ભાવનગર

ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

July 27, 2026
જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ભાવનગર

ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની મુદત એક મહિનો લંબાવાઈ : કાયમી નહીં કરવામાં રેલ તંત્રની મેલી મુરાદ !

July 27, 2026
યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ
ભાવનગર

યુવાન બહેનોના જયાં-પાર્વતી વ્રતનો પ્રારંભ

July 27, 2026
Next Post

માલધારીઓએ કરેલી હડતાલના પગલે ભાવનગરમાં દૂધની અછત સર્જાઈ, ચાની કીટલીઓ પણ બંધ રહી

ST કર્મચારીઓની જીત, આંદોલન સમેટાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.