Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદીઓ અહીંયા ખુલ્લેઆમ ફરી રહ્યા છે

જાવેદ અખ્તરે પાકિસ્તાનના ઘરમાં જઇને કર્યો શાબ્દિક હુમલો

aaspassdaily by aaspassdaily
2023-02-22 11:23:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગીતકાર જાવેદ અખ્તર પાકિસ્તાનના લાહૌરમાં આયોજીત ફૈઝ ફેસ્ટીવલનો ભાગ બન્યા હતા. સોશિયલ મીડિયા પર જાવેદ અખ્તરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તેમણે 26/11 મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાન પર તીખા પ્રહાર કર્યા હતા. આતંકીઓને પોતાના દેશમાં આશરો આપવાની ટીકા કરી હતી. જાવેદે કહ્યું કે, આતંકવાદી હાલમાં પણ તમારા દેશમાં ફરી રહ્યા છે.
પ્રખ્યાત ગીતકાર બંને દેશો વચ્ચેના તણાવને ઘટાડવાની વાત કરતા જોઈ શકાય છે, અને શ્રોતાઓને કહે છે કે “ભારતીયના હૃદયમાં રોષ છે…” જાવેદ અખ્તરે કહ્યું, “આપણે એકબીજા પર દોષારોપણ ન કરવું જોઈએ… કંઈ હાંસલ થશે નહીં… ફિઝાન ગરમ હૈ, તેને સુધારવું જોઈએ… અમે મુંબઈકર છીએ, અને અમારા શહેર પર હુમલો થયો છે. … હુમલાખોરો નોર્વે કે ઇજિપ્તમાંથી આવ્યા ન હતા… અને એ જ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે… તો, જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય, તો ખરાબ ન લાગવાની જરૂર નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતીય કલાકારોને એટલુ સન્માન આપવામાં આવતું નથી જેટલું ભારતમાં પાકિસ્તાની દિગ્ગજોને આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટ વચ્ચે, જાવેદ અખ્તર કહે છે, “જ્યારે ફૈઝ સાહબ આવ્યા, ત્યારે તેમનું એક મોટા વ્યક્તિત્વની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું… તે દરેક જગ્યાએ પ્રસારિત પણ થયું હતું… અમે નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના મોટા મોટા ફંક્શન્સ જોયા… પરંતુ તમે (પાકિસ્તાન) ક્યારેય લતા મંગેશકર માટે કોઈ ફંક્શન કરાવ્યું નથી…” જાવેદ અખ્તરની આ ટિપ્પણીઓ જોરદાર રીતે શેર કરવામાં આવી રહી છે અને યુઝર્સ તેમના વખાણ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેને પાકિસ્તાન પરની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ ગણાવી છે.

Tags: javed akhtar statementlahorepakistan
Previous Post

બજેટ સત્ર પહેલાની અંતિમ કેબિનેટ બેઠક

Next Post

એનઆઇએના દરોડામાં ગુજરાતમાંથી 15 શકમંદોની અટકાયત

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post

એનઆઇએના દરોડામાં ગુજરાતમાંથી 15 શકમંદોની અટકાયત

આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્ર : ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે!

ઇમ્પેકટ ફીના નિયમોમાં ફેરફાર કરાશે : પાર્કિંગ સ્પેસમાં ગેરકાનુની દબાણને કાનુની નહીં કરાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.