Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્રકમાં ઈફ્તાર પાર્ટી માટે ફળ લઈ જઈ રહ્યા હતા સેનાના જવાનો

ઈદ નહીં ઉજવે ગામના લોકો: આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા

aaspassdaily by aaspassdaily
2023-04-22 12:14:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

 

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ગુરુવારે આર્મીની ટ્રક પર આતંકી હુમલો થયો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. હવે આ માહિતી સામે આવી છે કે જ્યારે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો ત્યારે આ સેનાના જવાનો પૂંછના એક ગામમાં યોજાનારી ઈફ્તાર પાર્ટી માટે ટ્રકમાં ફળો અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા હતા. આ ઈફ્તાર પાર્ટીમાં ઉપવાસીઓની સાથે તે ગામના પંચ અને સરપંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના જવાનોએ 20 એપ્રિલની સાંજે સાંગોટ વિસ્તારમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ આવી ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરતી રહે છે. આ ઘટનાને લઈને આતંકીઓ ગુસ્સામાં હતા. એવા પણ અહેવાલ છે કે આતંકવાદીઓએ ઈફ્તાર પાર્ટીથી નારાજ થઈને જ આ હુમલાની યોજના બનાવી હતી.
ઈફ્તાર પાર્ટી મનાવવા જઈ રહેલા જવાનો પર થયેલા હુમલાથી ગામના લોકો ખૂબ જ દુઃખી છે. જવાનોના મોતના શોકમાં જોડાતા ગામના લોકોએ આ વખતે ઈદ મનાવવાનો ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં આતંકવાદીઓને સૌથી મોટો ડર એ છે કે લોકો સેનાને પોતાનો મિત્ર ન ગણે. જો આવું થાય તો તેઓ લોકોને ઉશ્કેરી શકશે નહીં.આ જ કારણ છે કે આતંકવાદીઓને સેના સાથે લોકોનું જોડાણ પસંદ નથી. સેના સાથે વાતચીત કરનારા લોકોને આતંકવાદીઓ શંકાની નજરે જુએ છે. સાંગોટમાં યોજાનારી ઈફ્તાર પાર્ટીની માહિતી મળતાં જ આતંકીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે સેનાની ટ્રક ઈફ્તારની સામાન લઈને કેમ્પમાં પરત ફરી રહી હતી ત્યારે ઓચિંતો હુમલો કરવા બેઠેલા આતંકવાદીઓએ વાહનને નિશાન બનાવ્યું હતું. પહેલા ગોળીઓ ચલાવવામાં આવી પછી આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો.

Previous Post

ડમીકાંડ : યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ

Next Post

સરકારી કર્મચારી ઓવરટાઈમના હકકદાર નથી : સુપ્રીમ કોર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
સરકારી કર્મચારી ઓવરટાઈમના હકકદાર નથી : સુપ્રીમ કોર્ટ

સરકારી કર્મચારી ઓવરટાઈમના હકકદાર નથી : સુપ્રીમ કોર્ટ

અયોધ્યા નજીકબસ-ટ્રક અથડાતા સાત લોકોના મોત

અયોધ્યા નજીકબસ-ટ્રક અથડાતા સાત લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.