Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભાજપ આજથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન જનતા સાથે થશે સીધો સંવાદ

aaspassdaily by aaspassdaily
2023-05-30 10:39:31
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં સરકાર બનાવ્યે 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ અવસર પર આજે એટલે કે 30મેથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. 2024ની ચૂંટણીઓ પર નજર રાખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને તેમને જનતા સાથે સંપર્ક કરવાનાં આદેશ આપ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મેનાં એટલે કે આજે એક વિશાળ રેલીની સાથે આ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં તેઓ રેલી આયોજિત કરી શકે છે. આ ખાસ અભિયાન અંતર્ગત તમામ જિલ્લા, મંડલ, શક્તિ કેન્દ્ર અને બૂથ પર વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે જેમાં મોદી સરકારની નીતિઓ અને ઉપબ્લધિઓને જનતા સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપનાં વરિષ્ઠ નેતાઓની કુલ 51 રેલીઓ થશે. 396 લોકસભા સીટો પર જનસભાઓ યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી કે રાષ્ટ્રીય પદાધિકારી હાજર રહેશે. દરેક લોકસભામાં 250 વિશિષ્ટ પરિવારનો સંપર્ક કરવામાં આવશે.

ગુજરાતમાંનાગરિક કનેક્ટ કાર્યકર્મની શરૂઆત

ભાજપે ગુજરાતનાં 26 લોકસભા ક્ષેત્રોમાં ‘નાગરિક કનેક્ટ’ કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન જફાદિયાએ મધ્ય ગુજરાતની 6 લોકસભા સીટોનાં પ્રખ્યાત પ્રતિનિધિઓ અને પાર્ટી પદાધિકારીઓની સાથે વડોદરામાં બેઠક કરી હતી. આ બેઠકમાં 30મેથી શરૂ થનારા ભવ્ય કાર્યક્રમ માટે 30 દિવસિય રોજ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જફાદિયાએ કહ્યું કે પાર્ટી તમામ 26 લોકસભા ક્ષેત્રોમાં રેલીઓનું આયોજન કરશે. આપણી પાસે એક શાસન મોડેલ છે જેનો સ્વીકાર સમગ્ર દેશે કર્યો છે.

Previous Post

અમદાવાદના SG હાઈવે પર બેફામ ઝડપે આવેલી કારે અડફેટે લેતા માતા -દીકરીનું મોત

Next Post

પોલીસબેડામાં સાગમટે બદલી: વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
પોલીસબેડામાં સાગમટે બદલી:  વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ

પોલીસબેડામાં સાગમટે બદલી: વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ

16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યાના આરોપી સાહિલને કોઈ પસ્તાવો નથી

16 વર્ષની છોકરીની ચાકુ વડે નિર્દયતાથી હત્યાના આરોપી સાહિલને કોઈ પસ્તાવો નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.