Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

દિલ્હી પર ફરી પુરનો ખતરો: યમુનાના પાણીમાં વધારો

ત્રણ દિવસથી યમુનાના જળસ્તરમાં ઉતાર-ચડાવ

aaspassdaily by aaspassdaily
2023-07-22 10:11:43
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર પુરનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેનું કારણ યમુનાનું જળસ્તર છે. યમુનાનું જળસ્તર શુક્રવારે ફરી એક વાર ખતરાના નિશાન 205.34 મીટરને પાર કરી ગયું. શનિવાર સવાર 8 કલાક સુધી તે ઘટીને 205.18 મીટર થવાની આશા છે. આ અગાઉ શુક્રવાર સવારે જળસ્તર 205.34 મીટર હતું.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી યમુનાના જળસ્તરમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં યમુના ખતરાના નિશાન ઉપરથી વહી રહી હતી. ત્યાર બાદ મંગળવારની રાતે આઠ વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું. બુધવાર સવારે પાંચ કલાકે ઘટીને 205.22 મીટર રહી ગયું, જે બાદ જળસ્તરમાં ફરથી વધારો થવા લાગ્યો અને તે ખતરાનાથી નિશાનથી ઉપર વહેવા લાગી હતી.

Previous Post

તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

Next Post

જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રમાં બાળ લગ્ન અટકાવવા માટે નવો નિયમ : લગ્ન કાર્ડ પર જન્મ તારીખ લખવી પડશે
તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં બાળ લગ્ન અટકાવવા માટે નવો નિયમ : લગ્ન કાર્ડ પર જન્મ તારીખ લખવી પડશે

June 25, 2026
મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી ૨ મહિનામાં ૭ વાઘના મોત
તાજા સમાચાર

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી ૨ મહિનામાં ૭ વાઘના મોત

June 25, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
Next Post
જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

જ્ઞાનવાપી પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી

મુંબઈમાં આજે પણ વરસાદનું ઓરેન્જ  એલર્ટ

મુંબઈમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.