Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો સુપ્રીમનો ઈન્કાર

સેબીને તપાસ માટે વધુ 3 મહિનાનો સમય આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 13:58:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે – 3 જાન્યુઆરીએ સેબીને તપાસ માટે વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સેબીના રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં પ્રવેશવાની કોર્ટની સત્તા મર્યાદિત છે. કોર્ટે કહ્યું કે સેબીએ 22માંથી 20 કેસમાં તપાસ પૂર્ણ કરી છે. સોલિસિટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખીને, અમે સેબીને અન્ય બે કેસમાં 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે OCCPR રિપોર્ટને સેબીની તપાસ પર શંકાના રૂપમાં ન જોઈ શકાય. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે SEBI પાસેથી SITને તપાસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી.
ગયા વર્ષે 24 નવેમ્બરે કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. CJIએ કહ્યું- અમારે અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી. હિંડનબર્ગ અહીં હાજર નથી, અમે સેબીને તપાસ કરવા કહ્યું છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Tags: adani hindenburg casedelhiNo SITsupreme's judgement
Previous Post

અયોધ્યા રામમંદિરમાં સામાજિક સમરસતા : 24 પુજારીઓમાં બે એસસી અને એક ઓબીસી

Next Post

ગોગામેડી હત્યાકાંડ કેસમાં રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર NIAના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ગોગામેડી હત્યાકાંડ કેસમાં રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર NIAના દરોડા

ગોગામેડી હત્યાકાંડ કેસમાં રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર NIAના દરોડા

વાઇબ્રન્ટ સમિટ 2024: આ વખતે તૂટી શકે છે જૂનાં તમામ રેકૉર્ડ

વાઇબ્રન્ટ સમિટ 2024: આ વખતે તૂટી શકે છે જૂનાં તમામ રેકૉર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.