Saturday, December 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડ અને મલેશિયાને સીધી એર કનેક્ટિવિટી તો અમારો શું વાંક?

મસ્કતવાસીઓની વ્યથા : કોરોના પહેલા અઠવાડિયાની 17 ફ્લાઈટ અમદાવાદથી મસ્કત જતી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-04-02 12:29:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતીઓ લગભગ દુનિયાના દરેક ખૂણામાં વસે છે અને તેથી ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટીની વધુ જરૂર પડે છે. અમદાવાદથી થાઈલેન્ડ અને મલેશિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ છે ત્યારે લાંબા સમયથી આ માગણી કરતા મસ્કતવાસીઓએ ફરી પોકાર કરી છે.
મસ્કતમાં લગભગ 50,000 કરતા વધારે ગુજરાતીઓ વસે છે, જેમાં કચ્છી માડુઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. અમદાવાદથી મસ્કત અને મસ્કતથી અમદાવાદ જવાની સીધી ફ્લાઈટ ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
કોરોના પહેલા અઠવાડિયાની 17 ફ્લાઈટ અમદાવાદથી મસ્કત જતી હતી, પરંતુ ત્યારબાદ બંધ થી તો ફરી શરૂ થતી નથી. મસ્કત ગુજરાતની સમાજના કન્વીનર ડૉ. ચંદ્રકાન્ત છોટાણીએ કેન્દ્ર અને રાજ્ય સ્તરે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ માગણી પૂરી કરાઈ નથી

Tags: ahmedabad muscat flightair connectivity
Previous Post

આગ્રા- લખનઉ એક્સપ્રેસ વે પર ઉતરશે ફાઈટર પ્લેન

Next Post

વોટ્સએપએ એકસાથે 76 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ડ્રાઈવરે બેભાન યુવતી પર દુષ્કર્મ આચરતાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ડ્રાઈવરે બેભાન યુવતી પર દુષ્કર્મ આચરતાં ધરપકડ

December 20, 2025
અમિત શાહે સશસ્ત્ર સીમા બળના 62મા સ્થાપના દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

અમિત શાહે સશસ્ત્ર સીમા બળના 62મા સ્થાપના દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

December 20, 2025
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું અવસાન
તાજા સમાચાર

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું અવસાન

December 20, 2025
Next Post
ભારતમાં એક ઝાટકે વોટ્સએપના 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ

વોટ્સએપએ એકસાથે 76 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

અલ જઝીરા હવે ઇઝરાયેલથી પ્રસારિત થશે નહીં -નેતન્યાહુ

અલ જઝીરા હવે ઇઝરાયેલથી પ્રસારિત થશે નહીં -નેતન્યાહુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.