Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અલ જઝીરા હવે ઇઝરાયેલથી પ્રસારિત થશે નહીં -નેતન્યાહુ

ઇઝરાયેલની વિધાનસભાએ નવો વિધેયક પસાર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-04-02 12:42:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલની વિધાનસભાએ નવો વિધેયક પસાર કર્યો હતો, જેમાં કતાર સ્થિત અલ જઝીરા ન્યૂઝ નેટવર્કને બંધ કરવાનો ઉંલરખ કરવામાં આવ્યો હતો, જે કાયદા હેઠળ વિદેશી ન્યૂઝ નેટવર્ક્સ પર કામચલાઉ પ્રતિબંધને મંજૂર કરવામાં આવ્યો છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ અલ જઝીરા સામે કાયદો લાગુ કરવા માટે ત્વરિત પગલાં લેશે, કતાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સમાચાર આઉટલેટ પર હમાસના ઇઝરાયેલ વિરુદ્ધ ઑક્ટોબર 7ના હુમલાને સમર્થન આપવાનો અને યુએસ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. તેના પર આતંકવાદી સંગઠનના મુખપત્ર તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
નેતન્યાહુએ તેના X એકાઉન્ટ પર હિબ્રુમાં પોસ્ટ કર્યું “આતંકવાદી ચેનલ અલ જઝીરા હવે ઇઝરાયેલથી પ્રસારિત થશે નહીં. હું ચેનલની પ્રવૃત્તિને રોકવા માટે નવા કાયદા અનુસાર તાત્કાલિક પગલાં લેવા માગું છું,” ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયેલ અહેવાલ આપ્યો છે કે, ઇઝરાયેલની સંસદમાં 10 વિરુદ્ધ 71 મતથી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાતા વિદેશી સમાચાર આઉટલેટ્સને બંધ કરવાના આદેશો માત્ર 45 દિવસ માટે જ લાગુ કરી શકાય છે, પરંતુ વધુ 45-દિવસના સમયગાળા માટે રીન્યુ કરી શકાય છે. આ કાયદો 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
ઇઝરાયેલ અને યુએસ બંને અલ જઝીરા દ્વારા સામાન્ય રીતે ઇઝરાયેલના કવરેજ અને ઑક્ટોબર 7ના આતંકવાદી હુમલા પછી હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધની ટીકા કરી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કતાર સરકારને ઓક્ટોબરમાં હમાસના હુમલા બાદ અલ જઝીરાના કવરેજમાં ઈઝરાયેલ વિરોધી ઉશ્કેરણી ડામવા હાકલ કરી છે.

Tags: israel ban al jazeera
Previous Post

વોટ્સએપએ એકસાથે 76 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

Next Post

વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

વિવાદ શાંત પાડવા મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ મેદાને

ભાવનગરના ઘોઘાગેટ, હેવમોર ચોક અને શાકમાર્કેટ આસપાસના વિસ્તારમાંથી દબાણો હટાવાયા

ભાવનગરના ઘોઘાગેટ, હેવમોર ચોક અને શાકમાર્કેટ આસપાસના વિસ્તારમાંથી દબાણો હટાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.