Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: એકનાથ શિંદેના વધુ 4 ધારાસભ્યો , હજુ 2 જશે ગુવાહાટી

કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે

aaspassdaily by aaspassdaily
2022-06-24 06:52:43
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્યોને ભાવુક અપીલ કરવા છતા શિવસેનાના નારાજ ધારાસભ્યોનો આંકડો વધી રહ્યો છે. બુધવારે રાત્રે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટીમાં શિંદે જૂથને મળ્યા છે. એટલું જ નહીં 2 વધુ ધારાસભ્યો આજે ગુવાહાટી જઇ શકે છે.


બુધવારે રાત્રે અંદાજે 8 વાગ્યે શિવસેનાના 4 ધારાસભ્યો ગુવાહાટીમાં હાલ Radisson Blu હોટલમાં રોકાયા છે. આ હોટલમાં એકનાથ શિંદે બાકી બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે. માહિતી અનુસાર, 4 ધારાસભ્યો મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની સાથે સુરતથી ગુવાહાટી માટે રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે.આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા છે. ત્યારે એકનાથ શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે સતત બેઠક કરી રહ્યાં છે. તેવામાં હવે ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે છે.
શિંદે જુથના 34 ધારાસભ્યોએ હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મોકલાયો છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે જ શિવસેના ધારાસભ્ય દળના નેતા છે. ભરત ગોગાવલેને નવા ચીફ વ્હિપ પસંદ કરાયા છે. શિવસેનાએ મંગળવારે શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દીધા હતા.

Tags: Mumbaishindeshiv sena
Previous Post

બ્રહ્મપુત્રા અને બરાક નદીના પૂરના કારણે વધુ 12ના મોત

Next Post

ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું

aaspassdaily

aaspassdaily

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું

ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું

અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌભાંડ: 17 બેન્કને 34 હજાર કરોડનો ચૂનો DHFLના પ્રમોટરો સામે CBI કેસ

અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌભાંડ: 17 બેન્કને 34 હજાર કરોડનો ચૂનો DHFLના પ્રમોટરો સામે CBI કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.