Thursday, February 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

અમિત શાહ બાદ હવે વડાપ્રધાન અને વિદેશમંત્રીનું નામ પણ સંડોવ્યું : વિદેશ મંત્રાલયે અહેવાલોને હાસ્યાસ્પદ ગણાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 12:42:07
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકવાદીઓ મુદે સતત વધી રહેલા તનાવમાં હવે કેનેડીયન અખબારોએ એવો દાવો કર્યો છે કે, 2023માં કેનેડામાં શીખ આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યા ભારત સરકારના ઈશારે કરવામાં આવી હતી. તે અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ષડયંત્રની જાણ હતી.
કેનેડાની સરકારના અધિકારી જેનુ નામ જાહેર કરાયુ નથી તેના હવાલે આ સમાચાર કેનેડામાં અખબારોએ પ્રસિદ્ધ કર્યો છે અને લખ્યુ છે કે, નિજજરની હત્યાના ષડયંત્ર અંગે ભારતના વડાપ્રધાનને ખ્યાલ હતો.
અગાઉ કેનેડાએ આ હત્યામાં ગૃહમંત્રી અમીત શાહની પણ સંડોવણી દર્શાવી હતી અને હવે આ નવા રિપોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ અને વિદેશમંત્રી એસ.જયશંકર પણ ષડયંત્ર અંગે જાણતા હતા તેવું દર્શાવાયુ છે.
કેનેડાએ આ ષડયંત્રના સમયમાં કેનેડા ખાતેના ભારતના રાજદૂત સંજય વર્મા સહિતના અધિકારીઓને સંડોવણી દર્શાવતા સલામતી ખાતર ભારતે વર્મા સહિત છ ડિપ્લોમેટને પરત બોલાવી લીધા હતા.જો કે ભારત સરકારે આ પ્રકારના દાવાને ફગાવી દીધા છે. વિદેશ વિભાગના પ્રવકતા રણવીર જયસ્વાલે પ્રતિભાવમાં કહ્યું કે આ પ્રકારના હાસ્યાસ્પદ દાવાઓને તેમાં જે રીતે હકકદાર છે તેવા તિરસ્કાર સાથે ફગાવી દેવાવા જોઈએ.
આ પ્રકારે બદનામ કરવાના અભિયાનથી બન્ને દેશોના બગડેલા સંબંધોને વધુ વણસાવશે તે નિશ્ચિત છે. કેનેડાના ધ ગ્લોબલ એન્ડ મેલ નામના અખબારમાં પ્રસિદ્ધિ માટે હાલમાંજ કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલા થયા તે બાદ હવે આ નવો તનાવ સર્જાયો છે.

Tags: canadamodinijjar murder
Previous Post

આજથી ત્રણ દિવસ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિર

Next Post

ઝારખંડના હજારીબાગમાં બસ પલ્ટી જતા 5 લોકોના મોત: બે ડઝન ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Az Amunra Casino Vélemények És Az Ügyfélszolgálat Minősége

January 26, 2026
Uncategorized

Rigorous Evaluation of Slot Game Performance: Ensuring Fairness Through Independent Testing

January 19, 2026
પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન
Uncategorized

પાલીતાણાના હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ અંતર્ગત વિલેજ ઓલિમ્પિકનું આયોજન

January 13, 2026
Next Post
ઝારખંડના હજારીબાગમાં બસ પલ્ટી જતા 5 લોકોના મોત: બે ડઝન ઘાયલ

ઝારખંડના હજારીબાગમાં બસ પલ્ટી જતા 5 લોકોના મોત: બે ડઝન ઘાયલ

સ્પીતિમાં પારો માઈનસ 8.8 ડીગ્રી : રોહતંગ પાસમાં બરફની ચાદર

સ્પીતિમાં પારો માઈનસ 8.8 ડીગ્રી : રોહતંગ પાસમાં બરફની ચાદર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.