Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

150 વર્ષ જુના પૌરાણિક ભીડભંજન મહાદેવના ભવ્ય મંદિરનું નવ નિર્માણ

લીલા ગ્રુપના કોમલકાંત શર્માના મુખ્ય યજમાનપદે શાસ્ત્રોક્તવિધિ સહ યોજાયુ ખાત મુહૂર્ત: માતા પિતાની પ્રેરણા અને આશીર્વાદ તથા ઈશ્વર કૃપાથી આવા સત્કાર્ય થતા હોય છે- કોમલકાંત શર્મા

aaspassdaily by aaspassdaily
2022-07-11 07:05:46
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર જ નહીં પરંતુ ગોહિલવાડના આસ્થાના કેન્દ્રો પૈકીના એક અને 150 વર્ષ જૂના પૌરાણિક સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવના ભવ્ય મંદિરનું નવ નિર્માણ થઈ રહ્યું છે. આરસપહાણમાંથી તૈયાર થનાર આ નવા શિખરબંધ મંદિરનું કાર્ય આજથી વિધિવત શરૂ થયું. ખાતમુહૂર્તની શાસ્ત્રોત વિધિ આજે સવારે લીલા ગ્રુપના કોમલકાંત શર્માના મુખ્ય યજમાન પદે યોજાઇ હતી.


આ પ્રસંગે કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, આવા ધર્મકાર્ય કરી શકું છું તે મારા માતૃશ્રી લીલાવતી બેન અને પિતા ફકિરચંદભાઈના આશિર્વાદ અને પ્રેરણાનું પરિણામ છે. આવા સત્કાર્યો કરવાથી ક્યારેય સમૃદ્ધિમાં ઓટ આવતી નથી અને સાથે સદબુદ્ધિ અને યશમાં પણ ઈશ્વર કૃપાથી વધારો જ થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભાવનગરની ભૂમિ સાત્વિક અને આધ્યાત્મિક છે. અહીંના આસ્થા કેન્દ્રોમાં ગોળીબાર હનુમાનજી મહારાજ, રાજપરા ખોડીયારમાતા, માતા રૂવાપરી માતા તથા આ ભીડભંજન મહાદેવ મુખ્ય છે. આ દિવ્ય શક્તિઓની ઉર્જા સમગ્ર ભાવનગરને ધબકતું રાખે છે.
આ ખાત મુહુર્ત પ્રસંગે અંબિકા આશ્રમના રમજુ બાપુ ઉપસ્થિત રહ્યા હતા તો વિધિમાં બંસલ શિપિંગના કપુરભાઈ બંસલ, બ્રહ્મસમાજ અગ્રણી રાજુભાઈ ઉપાધ્યાય, ભાજપના દેવાભાઈ સાટીયા સહિતના ૩૦ દંપતીઓ જોડાયા હતા.

Tags: bhavnagarleela group
Previous Post

સ્પર્શ ફાઉન્ડેશનની સંવેદના 190 વંચિત બાળકો સુધી પહોંચી

Next Post

મેયર, કમિશનર સહિત તંત્રવાહકોએ શહેરમાં રાઉન્ડ લઇ તાગ મેળવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મેયર, કમિશનર સહિત તંત્રવાહકોએ શહેરમાં રાઉન્ડ લઇ તાગ મેળવ્યો

મેયર, કમિશનર સહિત તંત્રવાહકોએ શહેરમાં રાઉન્ડ લઇ તાગ મેળવ્યો

અમદાવાદ 3 કલાકમાં જળબંબાકાર

ગુજરાતમાં તારાજીની સ્થિતિનો તાગ: 63 મોત : કુલ 10 હજારને રેસ્ક્યૂ કરાયા, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.