Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેયર, કમિશનર સહિત તંત્રવાહકોએ શહેરમાં રાઉન્ડ લઇ તાગ મેળવ્યો

aaspassdaily by aaspassdaily
2022-07-11 09:26:17
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/YouCut_20220711_144903362.mp4

 

સામાન્ય વરસાદમાં પાણીભરાઇ જવાની વિકટ સમસ્યા છે ત્યારે અતિભારે વરસાદની આગાહીને લઇને તંત્ર એલર્ટ

ચોમાસુ જામ્યું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ આવી રહી છે. આ સમયે ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઇ જવા, ડ્રેનેજના પાણી પાછા પડવા સહિતની સમસ્યાઓએ માથુ કાઢ્યું છે ત્યારે આજે મેયર કિર્તીબેન દાણીધારીયા અને મ્યુ. કમિશનર (ઇન્ચાર્જં) યોગેશ નિરગુડેએ શહેરના કેટલાક વિસ્તારોમાં જઇ રૂબરૂમાં તાગ મેળવ્યો હતો અને ઘટતું કરવા માટે સંબંધિત વિભાગના વડાઓને જરૂરી સુચનાઓ આપી હતી.
શહેરમાં એક-દોઢ ઇંચ વરસાદમાં જ રસ્તા પર પાણીના તળાવડા ભરાઇ જાય છે જે પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલમલોલ ચાલ્યું હોવાનું દર્શાવે છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ ઘરોમાં પાણી ઘુસવાની ફરિયાદો ઉઠી છે. બીજી બાજુ ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે સરકારે તંત્રને એલર્ટ કર્યું છે ત્યારે આજે મેયર, કમિશનર તથા ડે.કમિશનર ઉપરાંત ડ્રેનેજ, વોટર વર્કસ, ટીપી, ટીબી, રોડ, એસ્ટેટ અને બિલ્ડીંગ વિભાગના મુખ્ય અધિકારીઓના કાફલાએ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
રૂવામાં સોમનાથ રેસિડેન્સીમાં વરસાદી પાણી ભરાવા સાથે ગટરના પાણી ભળવા, તરસમીયામાં માધવ રેસિડેન્સીમાં પણ પાણી ભરાઇ જવા, બોરતળાવ થાપનાથ મહાદેવ નજીકની સોસાયટીમાં પાણી ભરાવાનો પ્રશ્ન તથા નારી રોડ પર સાયન્સ મ્યુઝિયમ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા વગેરે અંગે આજે મેયર, કમિશનર અને તંત્રવાહકોએ સ્થળ પર નિરીક્ષણ કરી તેના ઉકેલ માટે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારે હવે જાેવું રહ્યું કે, આ બધી સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવે છે ?

Tags: Rain Bhavnagar
Previous Post

150 વર્ષ જુના પૌરાણિક ભીડભંજન મહાદેવના ભવ્ય મંદિરનું નવ નિર્માણ

Next Post

ગુજરાતમાં તારાજીની સ્થિતિનો તાગ: 63 મોત : કુલ 10 હજારને રેસ્ક્યૂ કરાયા, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
અમદાવાદ 3 કલાકમાં જળબંબાકાર

ગુજરાતમાં તારાજીની સ્થિતિનો તાગ: 63 મોત : કુલ 10 હજારને રેસ્ક્યૂ કરાયા, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાત પોલીસનું Twitter એકાઉન્ટ થયુ હેક

ગુજરાત પોલીસનું Twitter એકાઉન્ટ થયુ હેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.