Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ 

aaspassdaily by aaspassdaily
2022-07-13 09:46:51
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/VID-20220713-WA0048.mp4

 

બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.કોરોનાકાળ બાદ આ વર્ષે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતા વરસાદી માહોલ છતાં બાપાના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં.ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આરતી,પૂજન,મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક અને સેવાકીય કર્યો સાથે પર્વની ઉજવણી કરાઈ હતી.

https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/VID-20220713-WA0050.mp4

 

ભાવનગર જિલ્લો જ નહિ પરંતુ સૌરાષ્ટ્ર,ગુજરાત ઉપરાંત મુંબઈ સહિતના દેશ અને વિદેશમાં વસતા લખો ભાવિકોના દિલમાં સ્થાન ધરાવતા બંડીધારી બજરંગદાસબાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની આજે પરંપરાગત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભારે વરસાદની ચેતવણી અને ઝરમરિયા વરસાદમાં ગઈકાલ રાતથી જ બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભાવિકોએ બગદાણાની વાટ પકડી હતી.વહેલી સવારે મંગળા આરતીમાં ભાવિકોની વિશેષ ભીડ જાેવા મળી હતી.

દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો શ્રધ્ધાભેર જાેડાયા હતા.સાંજ સુધીમાં બગદાણા ધામમાં હજારો ભાવિકોએ બાપાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.કોરોના કાળના કપરા બે વર્ષ બાદ ગુરૂઆશ્રમે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતા ભાવિકોનો ઉત્સાહ બેવડાયો હતો.ભાવિકોની ભીડને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ઉપરાંત ભાવિકોની સલામતી માટે તકેદારી રાખી હતી.

ગુરૂઆશ્રમના ટ્રસ્ટીઓ અને સેવક સમુદાય દ્વારા પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજનની સાથોસાથ ભાવિકોની વ્યવસ્થા જાળવવા માટે સ્વયંસેવકોની અલગ અલગ ટીમોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.દિવસ દરમિયાન હજારો ભાવિકોએ બજરંગદાસબાપાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.ગુરૂઆશ્રમ બગદાણા ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ ગુરૂઆશ્રમો ,દેવસ્થાનો,શૈક્ષણિક સહિતની સંસ્થાઓમાં પણ ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

Tags: bagdanabhavnagar
Previous Post

ભાવનગર રેલવે દ્વારા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન,

Next Post

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

 ભાવનગર શહેરમાં જીએસટી ની ટીમ ના દરોડા

 ભાવનગર શહેરમાં જીએસટી ની ટીમ ના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.