Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગર રેલવે દ્વારા રાષ્ટ્ર ધ્વજનુ અપમાન,

ફાટેલો ધ્વજ ફરકતો રહ્યો

aaspassdaily by aaspassdaily
2022-07-13 09:40:03
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર ૧૦૦ ફુટની ઉચાઇએ પ્રતિકાત્મક રાષ્ટ્ર ધ્વજ છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી લગાવવામાં આવ્યો છે. જે રાત્રીના પણ ઉતારવાનો ન હોય પરંતુ તેની જાળવણી કરવાની હોય છે. અને સમયાંતરે તેને બદલાવવો પડતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ભાવનગરમાં પડી રહેલા વરસાદ અને પવનના કારણે આ રાષ્ટ્ર ધ્વજ બે-ત્રણ દિવસથી ફાટી ગયો છે. અને ફાટેલો ધ્વજ ૧૦૦ ફુટ ઉચાઈએ ફરકી રહ્યો છે. જે રાષ્ટના અપમાન સમાન હોય રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ફાટેલો રાષ્ટ્ર ધ્વજ ઉતારી નવો લગાવવા રાષ્ટ્ર ભકતોની માગ ઉઠવા પામી છે અને જવાબદાર સામે પગલા ભરવા પણ માગ ઊઠી છે.

Tags: Bhavanagrflagrailway
Previous Post

ગુજરાતમાં વરસાદે 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Next Post

બગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ 

aaspassdaily

aaspassdaily

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
ગુરૂઆશ્રમ બગદાણામાં કાલે ભાવિકો ઉમટી પડશે

બગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ 

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

પૂ.મદનમોહનદાસબાપુને ગુરૂવંદના કરતા લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.