Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ૭૫૦ ડોક્ટર અને ૩૫૦ હોસ્પિટલોએ બંધ પાળ્યો

તબીબો દર્દીઓની પીડાને પણ વિસર્યા !

aaspassdaily by aaspassdaily
2022-07-22 13:33:25
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સરકારે ઘડેલા કેટલાક કાયદાઓની વિરૂદ્ધમાં આજે ખાનગી તબીબોએ એક જુટ થઇ હડતાલ કરી છે. સરકારથી નારાજ તબીબી આલમે પોતાની હડતાલને અસરકારક બનાવવા દર્દીઓને પણ ભગવાન ભરોસે છોડી દેવા નક્કી કર્યું હોય તેમ ઇમરજન્સી કેસમાં પણ દર્દીનો હાથ નહીં જાલવા નિશ્ચિત કરી પોતાની સેવાથી સંપૂર્ણ વિમુખ રહ્યા હતાં. એટલું જ નહીં તબીબોની સાથે લેબોરેટરીઓ સહિતની સેવાઓ બંધ રાખી હડતાલને સમર્થન પુરૂ પાડ્યુ હતું. રાજ્યવ્યાપી આ હડતાલમાં ભાવનગરના આઇ.એમ.એ.ના સભ્ય એવા ૭૫૦ ખાનગી ડોક્ટર તથા તેઓની ૩૫૦ જેટલી હોસ્પિટલોમાં હડતાલ રહી હતી. આ કારણે અસંખ્ય દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે મૌખિક આદેશ કરાયા બાદ સરકારે હોસ્પિટલો અને નર્સિંગ હોમ વિગેરેમાં આઇસીયુ હોય તે ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જાેઇએ અને કાચના ગ્લાસ દુર કરવા સહિત અન્ય ફાયર એનઓસીના નિયમોનું માત્ર ૭ જ દિવસમાં અમલીકરણ કરવા તાકીદ કરાઇ છે. આ સામે તબીબોના યુનિયનનું કહેવું છે કે, આ તદ્દન પાયાવિહોણી અને અતાર્કિક છે અને કેટલીક જાેગવાઈઓ કે જેનો વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શક્ય નથી. આથી તેના વિરોધમાં એલોપેથિક ડોકટરો સંપૂર્ણપણે હડતાલ કરી છે.

Tags: bhavnagardoctor strike
Previous Post

કોંગ્રેસે આક્રોશ સાથે યોજ્યા ધરણા અને દેખાવો

Next Post

એમબી.એ.ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
એમબી.એ.ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

એમબી.એ.ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારકાધીશના દર્શને

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારકાધીશના દર્શને

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.