Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાનગી શાળાઓ વધારી શકે છે ફી, પણ અતિશય નહીં: ગુજરાત હાઇકોર્ટ

સુવિધા બાબતે ફી વસુલી શકે છે: કોર્ટ

aaspassdaily by aaspassdaily
2022-07-22 18:38:35
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

 

ખાનગી શાળાઓના શિક્ષણ ફી મુદે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સ્કૂલની ફી વધારા બાબતે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે.આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અવલોકન કરતાં જણાવ્યુ કે ખાનગી શાળાઓ મર્યાદામાં રહીને વિધાર્થીઓની ફી વધારી શકે છે. પરંતુ કોઇ પણ ખાનગી શાળાના સંચાલકો આડેધડ અને મસમોટી ફી નહી વધારી શકે. શાળાની સુવિધાને અનુરૂપ સ્કૂલ ફીમાં આંશિક વધારો શાળા સંચાલકો કરી શકે છે તે અંગેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો જાહેર કર્યો છે.
વધુમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ ચુકાદા મુજબ ખાનગી શાળાઓ નફાખોરી કરવા માટે નથી. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ ખાનગી શાળાઓ નફાખોરી નહી કરી શકે. તેમ પણ હાઇકોર્ટે આદેશમાં ટકોર કરી છે. ખાનગી શાળા પ્રવેશ ,સત્ર, અને ટ્યુશન ફી વસુલી શકે છે અને ભવિષ્યના ડેવલપમેન્ટ માટેનીકોસ્ટ માટે શાળા ફી વસુલી શકે છે. નોંધનીય છે કે ખાનગી શાળાઓની શિક્ષણ ફી મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. શાળાઓ બેફામ ફી વસુલતી હોવાના વાલીઓએ દાવા કર્યા હતા. વધુમાં સ્કૂલ શિક્ષણ સિવાઇની ફી ના વસૂલી શકે તે અંગે વાલીઓ હાઇકોર્ટના શરણે ગયા હતા આ ત્યારે આ મામલે હાઇકોર્ટે સ્કૂલ તરફી ચુકાદો આપ્યો છે

Tags: courtgujaratschool
Previous Post

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારકાધીશના દર્શને

Next Post

ભાવનગર શહેરમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post

ભાવનગર શહેરમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત

મહુવાના મોણપર ગામે છરીના ઘા ઝીકી આધેડની કરપીણ હત્યા

મહુવાના મોણપર ગામે છરીના ઘા ઝીકી આધેડની કરપીણ હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.