Sunday, July 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભૂસ્ખલનને કારણે રામબનમાં અમરનાથ યાત્રા રોકવામાં આવી

થોડા દિવસ પહેલા ભારે વરસાદના લીધે યાત્રા અટકાવી દેવામાં આવી હતી

aaspassdaily by aaspassdaily
2022-07-25 10:34:49
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

અમરાનાથ યાત્રામાં હાલ કુદરતી આફત નડી રહી છે જેના લીધે યાત્રા અટકાવવી પડે છે, થોડા દિવસ પહેલા ભારે વરસાદના લીધે યાત્રા અટકાવી દેવામાં આવી હતી, વરસાદ અટકતા અને માર્ગ ખુલી જતા પુન યાત્રા શરૂ કરવામાં આવી હતી. હાલમાં રામબનના પંથાલમાં ભૂસ્ખલનને કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી. બાલતાલથી મુસાફરી કરી રહેલા 2504 યાત્રાળુઓને રામબન ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં રાખવામાં આવ્યા છે જ્યારે પહેલગામથી મુસાફરી કરી રહેલા 4649 મુસાફરોને જમ્મુ પરત મોકલવામાં આવ્યા છે. આ પહેલા શુક્રવારે ખરાબ હવામાનના કારણે યાત્રા રોકી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બેઝ કેમ્પ ભગવતી નગરથી શનિવારે લગભગ 7 હજાર અમરનાથ યાત્રીઓને પહેલગામ અને બાલતાલ મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે જમ્મુથી અમરનાથ ગુફામાં 7,053 તીર્થયાત્રીઓને મોકલવામાં આવ્યા હતા, જેમાંથી બાલતાલથી મુસાફરી કરી રહેલા તીર્થયાત્રીઓને 88 વાહનોમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે પહેલગામથી યાત્રા કરનારાઓને 115 વાહનોમાં મોકલવામાં આવ્યા હતા.

Tags: Amarnath yatraindia
Previous Post

કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

Next Post

મેડિકલ ડિવાઇસ વેચવા 1 ઓક્ટોબરથી લાઇસન્સ જરૂરી

aaspassdaily

aaspassdaily

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post
મેડિકલ ડિવાઇસ વેચવા 1 ઓક્ટોબરથી લાઇસન્સ જરૂરી

મેડિકલ ડિવાઇસ વેચવા 1 ઓક્ટોબરથી લાઇસન્સ જરૂરી

ગુજરાત મોડલ દેશના શિક્ષણમાં લાગુ થશે!

ગુજરાત મોડલ દેશના શિક્ષણમાં લાગુ થશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.