Wednesday, July 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લઠ્ઠાકાંડ: કેજરીવાલ બપોરે ભાવનગર આવશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લઠ્ઠાકાંડના ભોગગ્રસ્તોને મળશે, દેશવ્યાપી પડઘા પડવાની સંભાવના

aaspassdaily by aaspassdaily
2022-07-26 10:37:32
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

 

બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડની બનેલી ઘટનાએ ચકચાર મચાવી છે. બીજી બાજુ આ મામલે પોલીસ અને તંત્રની નિષ્ક્રીયતા છતી થતા રાજકારણ ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ ઘટનાના પગલે તેઓ પણ આજે બપોરે ભાવનગર દોડી આવશે તેમ જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખએ જણાવ્યું હતું કે, બપોરે ૧ વાગ્યે અરવિંદ કેજરીવાલ ભાવનગર આવશે અને હોસ્પિટલની મુલાકાત લઇ ભોગગ્રસ્ત તેમજ અસરગ્રસ્ત લોકો અને પરિવારની મુલાકાત લેશે. કેજરીવાલની આ સુચિત મુલાકાતને લઇને રાજકારણ ગરમાયું છે અને તેના પડઘા દેશવ્યાપી પડશે તેમ હાલ જણાઇ રહ્યું છે.

Tags: bhavnagarKejriwal
Previous Post

લમ્પી વાયરસનો તરખાટ: કેન્દ્ર સરકારે 4 અધિકારીઓને ગુજરાત દોડાવ્યા

Next Post

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

aaspassdaily

aaspassdaily

Related News

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી
તાજા સમાચાર

TESLAની ભારતમાં એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં દોડશે 574 કિમી

July 15, 2025
બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

બૉમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

July 15, 2025
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

July 15, 2025
Next Post
કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

સોલાર કંપનીમાં હાથફેરો કરનાર ત્રણ તસ્કરો સાથે વેપારી પણ ઝડપાયો

સોલાર કંપનીમાં હાથફેરો કરનાર ત્રણ તસ્કરો સાથે વેપારી પણ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.