Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહુવાની સરકારી હોસ્પિટલમાં છતમાંથી દર્દી પર ગાબડા પડ્યા

હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ દર્દીઓમાં ભયનો માહોલ

narendrachdasama by narendrachdasama
2022-07-29 13:08:09
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા એક દર્દી પર જનરલ વોર્ડમાં છત પરથી ગાબડા પડતા દોડધામ મચી જવા પામી હતી. અને દાખલ થયેલા દર્દીઓ તથા તેમના સગાઓમા ફફડાટ ફેલાયો હતો.


મહુવાની સરકારી સિવિલ હોસ્પિટલ જર્જરિત થઈ ગઈ છે મરામત માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા ધ્યાન અપાતુ નથી. અને હાલ ચોમાસું ચાલી રહ્યું હોય અને મહુવામાં ભાવનગર જિલ્લાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે હોસ્પિટલની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે તેવામાં આજે સવારના સમયે સરકારી હોસ્પિટલના જનરલ બોર્ડમાં છતમાંથી ગાબડું પડતા સારવાર માટે દાખલ થયેલ દર્દીના પલંગ પર પડતા થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી અને દર્દીઓમાં ભય ફેલાયો હતો તાવની સારવાર માટે આવેલ દર્દી ને બાટલો ચડી રહ્યો હતો ત્યારે અચાનક જ છતમાંથી ગાબડા પડતા પેશન્ટ પોતાના બેડ પરથી નીચે પડી ગયો હતો.
હાલમાં અત્યારે લાગી રહ્યું છે કે પેશન્ટ કરતા હોસ્પિટલ ના બિલ્ડીંગ ને ઇમરજન્સી સારવારની જરૂર હોય તેવું લાગી રહ્યું છે આ બિલ્ડીંગને કોઈ ડોક્ટરની નહીં પણ સરકારની જરૂર હોય તેવું માલુમ પડી રહ્યું છે
મહુવાની સરકારી હોસ્પિટલમાં આશરે દરરોજના 500થી પણ વધારે દર્દીઓનો ઘસારો રહેતો હોય છે અને હાલમાં ચોમાસાની સિઝનમાં દર્દીઓને એડમિટ પણ કરવા પડતા હોય છે.
આ હોસ્પિટલને તમામ બિલ્ડીંગ જર્જરીત હોવાથી તાત્કાલિક ધોરણે રીનોવેશન કરવામાં આવે તેવી દર્દીઓના પરિવારજનોની માંગ છે.

Tags: hospital. Bhavnagarmahuva
Previous Post

અમેરિકા અને બ્રિટનમાં સામાજિક સુરક્ષા માટે બેવડું યોગદાન કરવું પડશે નહીં

Next Post

દશામાના વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળી

narendrachdasama

narendrachdasama

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દશામાના વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળી

દશામાના વ્રતનો પ્રારંભ, શોભાયાત્રા નિકળી

મહાપાલિકાની ડ્રાઈવમાં ૧૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું, રૂ. ૩૦ હજાર દંડ

મહાપાલિકાની ડ્રાઈવમાં ૧૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું, રૂ. ૩૦ હજાર દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.