Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમવારે સંસદની કાર્યવાહી ચાલવા પર સવાલ

અધીરે માફી માંગી પરંતુ ભાજપને સોનિયા ગાંધીની માફીથી ઓછું સ્વીકાર્ય નથી

aaspassdaily by aaspassdaily
2022-07-30 10:28:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહી સંબોધિત કરવાના મામલે ભાજપે સોનિયા ગાંધીની ઓછું સ્વીકાર્ય નથી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીથી લઇને વિપક્ષી દળો સાથે સારું સંકલન સ્થાપિત કરી સદનમાં કામકાજ કરાવવાની જવાબદારી સંભાળી રહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સુધી, સરકારના મંત્રી અને ભાજપ સાંસદ સતત આ મુદ્દે સોનિયા ગાંધીની માફીની માગણી કરી રહ્યા છે. આ મામલે સદનના બંને ગૃહમાં હંગામો ચાલી રહ્યો છે. શુક્રવારે પણ આ મુદ્દે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામાને કારણે કોઈ કામકાજ થઈ શક્યું ન હતું અને સદનની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવી પડી હતી.પરંતુ મોટો સવાલ તો એ છે કે શું સોમવારના પણ સદનમાં સુચારૂ રીતથી કામકાજ થઈ શકશે, કારણ કે ભાજપ આ મુદ્દે માફીથી ઓછું કંઈ સ્વીકારતું નથી.
ભાજપના એક મોટા નેતાએ કહ્યું કે અધીર રંજન ચૌધરીએ ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠેલી એક આદિવાસી મહિલાનું અપમાન કર્યું છે અને તેમણે આ મામલે માફીથી ઓછું મંજૂર નથી. તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરી, લોક સભામાં કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને કારણે સોનિયા ગાંધી તેમના નિવેદનની જવાબદારી લેવાનું ટાળી શકે નહીં.
આ પહેલા 12 વાગે લોકસભામાં હંગામા વચ્ચે જરૂરી કાગળો ગૃહના ટેબલ પર રજૂ કરવા દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ, ભાજપ સાંસદો અને મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા હંગામા પર કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા કે શું કરીએ સોનિયા ગાંધી માફી માગતા નથી. જો તેઓ માફી માંગે તો આ મામલો ખતમ થઈ જશે.

Tags: indiasansad
Previous Post

આજે જો લોકસભાની ચૂંટણી થાય તો 2014નો પણ રેકોર્ડ તોડી ભાજપ જીતે

Next Post

બરવાળા કેમિકલકાંડમાં ૧૨ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

બરવાળા કેમિકલકાંડમાં ૧૨ પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.