Sunday, December 3, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

ઘરમાં છૂપાયા હોવાની બાતમી મળતા હાથ ધર્યું ઓપરેશન

aaspassdaily by aaspassdaily
2022-07-30 12:17:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના કરેરી વિસ્તારના વાનીગામ બાલામાં આતંકવાદીઓની હાજરી મળી હતી, જેના પગલે સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેથી સુરક્ષાદળોએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.હજુ સુધી બંને પક્ષે કોઈ જાનહાની થઈ નથી
આ પહેલા બુધવારે સવારે પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરના સમાચાર આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળોના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટરની આ ઘટના કુલગામ જિલ્લાના યારીપુરાની છે. મળતી માહિતી મુજબ, 27 જુલાઈની સવારે સુરક્ષા દળોના જવાન યારીપુરાના બરિહાર્દ કાઠપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. આ દરમિયાન એક જગ્યાએ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં જ સુરક્ષા દળોએ ત્યાં પહોંચીને ઘેરો ઘાલ્યો હતો.

Advertisement
Tags: BaramullaJ& K
Previous Post

ગુજરાતી અભિનેતા રસિક દવેનું નિધન

Next Post

Ease of Justice પણ એટલું જ જરૂરી….. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

aaspassdaily

aaspassdaily

Related News

હવે શ્રીલંકામાં પણ યુપીઆઈ
તાજા સમાચાર

નવેમ્બરમાં યુપીઆઇ પેમેન્ટનો નવો રેકોર્ડ

December 2, 2023
રામ લલાનો થશે 7 દિવસ  પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ
તાજા સમાચાર

રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ શરુ

December 2, 2023
છત્તીસગઢ: દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટ , CRPFના ચાર જવાન ઘાયલ
તાજા સમાચાર

છત્તીસગઢ: દંતેવાડામાં આઇઇડી બ્લાસ્ટ , CRPFના ચાર જવાન ઘાયલ

December 2, 2023
Next Post
Ease of Justice પણ એટલું જ જરૂરી….. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Ease of Justice પણ એટલું જ જરૂરી..... : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ગુજરાતમાં પ્રથમ ઘટના : બુટલેગરોના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ

ગુજરાતમાં પ્રથમ ઘટના : બુટલેગરોના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.