Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોંઘવારી પર આજે લોકસભામાં ચર્ચા

વિપક્ષના હોબાળા બાદ સદનમાં સામાન્ય લોકોની વેદનાને વાચા મળશે

aaspassdaily by aaspassdaily
2022-08-01 11:59:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિપક્ષના હોબાળાને લઈને બે અઠવાડીયાથી સંસદની કાર્યવાહી ટલે ચડી રહી છે, ત્યારે હવે આજના દિવસે સંસદમાં મોંઘવારી પર ચર્ચા શક્ય છે. આજે મોંઘવારી પર લોકસભામાં ચર્ચા થશે, જ્યારે મંગળવારે રાજ્યસભામાં તેના પર ચર્ચા થશે. લોકસભામાં ચર્ચા નિયમ ૧૯૩ અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. આ મુદ્દા પર નોટિસ શિવસેના સાંસદ વિનાયક રાઉત અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં આપી હતી.
તો વળી રાજ્યસભામાં બીજા દિવસે નિયમ ૧૭૬ અંતર્ગત તેના પર ચર્ચા થશે. રાજ્યસભામાં દ્ગઝ્રઁ સાંસદ ફૌઝિયા ખાને ચર્ચાની નોટિસ આપી હતી. બંને સદનમાં જવાબ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આપવાની સંભાવના છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસથી વિપક્ષ મોંઘવારી પર ચર્ચા કરવાને લઈને મક્કમ છે.

Tags: charchadehlisansad
Previous Post

કાલથી તલાટીઓનો સરકાર સામે મોરચોઃ હડતાલ

Next Post

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

મોરારી બાપુ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગાંધીનગરમાં કરશે રામકથા

મોરારી બાપુ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ગાંધીનગરમાં કરશે રામકથા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.