Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે BSPએ પત્તા ખોલ્યા

એનડીએ ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે

aaspassdaily by aaspassdaily
2022-08-03 10:31:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી માટે બસપાએ પોતાના પત્તા ખોલી દીધા છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ એલાન કર્યું છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં એનડીએ ઉમેદવાર જગદીપ ઘનખડને બસપા સમર્થન કરશે. માયાવતીએ ટ્વિટ કરીને ખુદ તેના વિશે જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માયાવતીની બસપાના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું હતું.
માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે, સર્વવિદિત છે કે, દેશના સર્વૌચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં સત્તા તથા વિપક્ષની વચ્ચે સામાન્ય સહમતી ન બનવાના કારણે જ ચૂંટણી થઈ. ઠીક એવી જ સ્થિતિ બનવાના કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6 ઓગસ્ટના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બીએસપીએ આવા સમયે ઉપરાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણીમાં વ્યાપક જાહેરહીત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ઘનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે, જેની આજે ઔપચારિક જાહેરાત થઈ ગઈ હતી.

Tags: BSPDhankhadindia
Previous Post

રાજકોટમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતિય ગેંગ વચ્ચે ફાયરિંગ

Next Post

ચિરીપાલ ગ્રુપ પાસેથી 20 કરોડના દાગીના પણ જપ્ત કરાયા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચિરીપાલ ગ્રુપ પાસેથી 20 કરોડના દાગીના પણ જપ્ત કરાયા

ચિરીપાલ ગ્રુપ પાસેથી 20 કરોડના દાગીના પણ જપ્ત કરાયા

હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ જીતીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.