Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

aaspassdaily by aaspassdaily
2022-08-03 13:49:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બાઇક સહિતની ચોરીના કિસ્સામાં હવે ભોગ બનનારએ પોલીસ સ્ટેશન સુધી ધક્કો ખાવાના બદલે ઘરેથી જ પોતાની ફરિયાદ નોંધાવી શકે તેવી સુવિધાનો ગુજરાત પોલીસે પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક કિસ્સામાં પણ ફરિયાદી ઘરેથી જ પોતાની ફરિયાદ ઓનલાઇન નોંધી શકશે. તાજેતરમાં જ ગુજરાત પોલીસમાં આ સુવિધાની અમલવારી શરૂ કરાઇ છે ત્યારે લોકો તેનાથી જાણકાર બને તે માટે થઇને ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર શહેર અને જિલ્લામાં જનજાગૃતિ સેમિનાર અને કાર્યક્રમો થઇ રહ્યા છે જે ઉપક્રમે આજે શહેરના મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે આઇપીએસ અશોકકુમાર યાદવ-પોલીસ મહાનિરીક્ષક ભાવનગર તથા મેયર કિર્તીબેન દાણીધારીયા અને ધારાસભ્ય વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં લોકજાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં શહેરના અગ્રગણ્ય લોકો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Tags: bhavnagare-FIRSeminar
Previous Post

વરતેજમાં ‘બાડા’ની ટીપી સ્કીમમાં પાંચ હજાર ઇડબલ્યુએસ આવાસ બનશે

Next Post

માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

aaspassdaily

aaspassdaily

Related News

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો
ભાવનગર

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો

December 9, 2023
મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ
ભાવનગર

મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ

December 9, 2023
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા
ભાવનગર

મહુવામાં ગાળો બોલવાની ના કહેતા પિતા-પુત્રોનો પાડોશી ઉપર હુમલો

December 9, 2023
Next Post
માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.