Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

અમરેલીમાં ફાયર સેફ્ટી વિહોણા ત્રણ કોમ્પલેક્સ સીલ

ફાયર સેફ્ટી મુદ્દે બદરકારી દાખવનાર દુકાનદારો અને કોમ્પલેક્સના સંચાલકોમાં ફફડાટ

aaspassdaily by aaspassdaily
2022-08-04 13:03:28
in અમરેલી, સમાચાર
Share on FacebookShare on Twitter

અમરેલી નગરપાલિકાની ટીમે ફાયર સેફ્ટી મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ત્રણ કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોવાથી નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા ત્રણેય કોમ્પલેક્સમાં સીલ મારી દેવામાં આવ્યા હતા. પાલિકાની કાર્યવાહીના કારણે ફાયર સેફ્ટી મામલે બેદરકારી દાખવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ આજે અમરેલી શહેરની નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરતા કેટલાક કોમ્પ્લેક્ષ ધારકો પાસે સેફટી નહિ હોવાને કારણે સીલ મારી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી શહેરમાં સતત આગની ઘટનાઓ વધી રહી છે જેના કારણે ફાયર વિભાગ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. અહીં ફાયર સેફટી સુવિધા નહિ હોવાને કારણે કોમર્શિયલ કોમ્પ્લેક્ષને સીલ મારી દેવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં મધુરમ કોમ્પ્લેક્ષ ડાયમંડ,ગજેરા નિવાસ ડાયમંડ જે ડાયમંડ કારખાના આવેલા છે તેમજ બિલ્ડીંગમાં હાલ સિલિંગ કાર્યવાહી કરી છે. અમરેલી ફાયર વિભાગના ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા સમગ્ર અમરેલી શહેરમાં સેફટી નહિ રાખનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.

 

Tags: AmreliFire seftySeal
Previous Post

મોરબી સિરામિક ઉદ્યોગના 5000થી વધુ ટ્રકના પૈડાં 15 ઓગસ્ટથી થંભી જશે

Next Post

લમ્પી કાબૂમાં ન આવે તો ગાયના દૂધની અછત સર્જાવાની ભીતિ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
લમ્પી કાબૂમાં ન આવે તો ગાયના દૂધની અછત સર્જાવાની ભીતિ

લમ્પી કાબૂમાં ન આવે તો ગાયના દૂધની અછત સર્જાવાની ભીતિ

આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી

આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.