Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી

સરકારી કે લોકલ ઓથોરીટીના દંડ-પેનલ્ટી પર ટેક્ષ નહી લાગે

aaspassdaily by aaspassdaily
2022-08-04 13:08:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આગામી દિવસોમાં ખાસ કરીને હવે આવી રહેલા મેળામાં તમો આઈસ્ક્રીમની મજા લેવા જશો તો બેબી કપના ભાવ પણ ઉંચા રહી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્ષ એન્ડ કસ્ટમ દ્વારા જાહેર કરાયા છે કે આઈસ્ક્રીમ પાર્લર પર 18% જીએસટી દર લાગશે. પાર્લર કે કોઈપણ સ્થળે આઈસ્ક્રીમ વેચાતો હોય તેના પર 18% જીએસટી વસુલાશે.

જો કે તેમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટની સુવિધા છે એટલે કે આઈસ્ક્રીમ ઉત્પાદનમાં જે દૂધ, ખાંડ વિ. તથા ડ્રાયફ્રુટ કે ચોકલેટ વિ.નો ઉપયોગ થયો હોય અને તે ‘ટોપીગ્સ’ તરીકે ના હોય તો તેની ખરીદીમાં જે જીએસટી ભરાયો હશે તે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે રીફંડ કલેમ કરી શકાશે. ભૂતકાળમાં એક એવો પરિપત્ર જાહેર થયો હતો કે આઈસ્ક્રીમ પાર્લર પર 5% જીએસટી વસુલાશે પણ તેમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ મળશે નહી અને જેઓએ આ 5% જીએસટી ભર્યો હશે તેઓની પાસે કોઈ વધારાનો ટેક્ષ વસુલાશે નહી અને જેઓએ અગાઉ 18% જીએસટી ભર્યા હશે તેને પણ કોઈ ટેક્ષ રીફંડ મળશે નહી.

હવે આ પ્લેઈન 18% જીએસટી અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ એક જ નિયમ અમલી બન્યો છે. આ ઉપરાંત સરકાર કે લોકલ ઓથોરીટી દ્વારા અમલમાં મુકાયેલા કાનૂન, પેટાકાનૂન, નિયમ કે નિયમન વ્યવસ્થાનો ભંગ કરવા બદલ જે દંડ કે પેનલ્ટી વસુલાય તેના પર કોઈ જીએસટી વસુલાશે નહી. આ ઉપરાંત સોવિનિયર જે પુસ્તકના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવે અને તેઓ જે જાહેરાત (પેઈડ) હોય તો તેના પર 5%ના દરે જીએસટી વસુલાશે. આ ઉપરાંત હોટેલ બુકીંગ કેન્સલેશન ચાર્જ, ટુર ટ્રાવેલ ઓપરેટરો દ્વારા વસુલાતો કેન્સલેશન ચાર્જ પણ જીએસટી પાત્ર છે અને આ સેવા આપતા સમયે જે દરે જીએસટી વસુલાયો હશે

Tags: GSTIcecream parlourindia
Previous Post

લમ્પી કાબૂમાં ન આવે તો ગાયના દૂધની અછત સર્જાવાની ભીતિ

Next Post

સિહોરમાં અડધો ઇંચ: જેસર, પાલિતાણામાં વરસાદી ઝાપટા

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
સમગ્ર ગુજરાતમાં ફરી 22 જુલાઇથી વરસાદ બોલાવશે બઘડાટી

સિહોરમાં અડધો ઇંચ: જેસર, પાલિતાણામાં વરસાદી ઝાપટા

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

શહેરના રીંગરોડ પર રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.