Wednesday, July 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રૂવાની મહિલાનો સળગી જઈ આપઘાત

રતનપુર ગામના યુવકને વિજશોક લાગવાથી અને પાંડેરિયાના યુવકનું ઝેરી દવા પી લેતા નીપજેલું મોત

aaspassdaily by aaspassdaily
2022-08-05 13:50:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર અને જિલ્લામાં અકસ્માત મોતની અલગ અલગ ત્રણ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
ભાવનગરના રુવા ગામમાં રહેતા લાભુબેન લવજીભાઈ મકવાણા ( ઉ.વ.૫૩ ) ગઈ કાલ તા.૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર જાતે કેરોસીન છાંટી સળગી જતા સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઉમરાળા તાલુકાના રતનપુર ગામમાં રહેતા ક્ષત્રિય યુવાન શક્તિસિંહ જયવંતસિંહ ગોહિલ (ઉ.વ.૨૮) ને વીજ શોક લાગતા સારવાર અર્થે પ્રથમ ઉમરાળા અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઉપરાંત પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામમાં રહેતા અરવિંદભાઈ ઠાકરશીભાઈ પરમાર (ઉ.વ.૨૫) ગઈ કાલે વાડીએ મજૂરી કામ માટે ગયા હતા ત્યારે કોઈ કારણસર વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે પ્રથમ પાલીતાણા અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.

Tags: bhavnagarmot
Previous Post

ઘોઘાના ઓદરકામાં જુગાર રમતા બે ઝબ્બેઃ બે ફરાર

Next Post

કાબુલની મસ્જિદમાં 2 બોમ્બ બ્લાસ્ટ: 8 ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ: CJI ભૂષણ ગવઈ
તાજા સમાચાર

ન્યાયતંત્રમાં કારોબારીઓની દખલ ન હોવી જોઈએ: CJI ભૂષણ ગવઈ

July 9, 2025
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS
તાજા સમાચાર

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS

July 9, 2025
Next Post
કાબુલની મસ્જિદમાં 2 બોમ્બ બ્લાસ્ટ: 8 ના મોત

કાબુલની મસ્જિદમાં 2 બોમ્બ બ્લાસ્ટ: 8 ના મોત

સેન્ટ્રલ બોર્ડે કંપાર્ટમેંટ પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું

સેન્ટ્રલ બોર્ડે કંપાર્ટમેંટ પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.