Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

ઉમરાળામા બે અને સિહોર પંથકમાં ધોધમાર દોઢ ઇંચ ખાબક્યો

aaspassdaily by aaspassdaily
2022-08-06 13:26:02
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા તોફાની ઇનિંગ રમી રહ્યા છે ભાવનગર જિલ્લાના મહુવા, વલભીપુર અને સિહોર પંથકમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલે મોડી સાંજે મહુવા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇચ જેટલો ધોધમાર વરસાદ પડી ગયો હતો જેના કારણે સર્વત્ર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને નિચાણ વાળા વિસ્તારોમાં તો ઘરોમાં પાણી ઘુસી ગયા હતા ત્યારે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં પણ ગઈકાલે મોડી સાંજે અઢી ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે પણ અડધો ઇચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ઉમરાળા પંથકમાં એક કલાકમાં સવા ઇચ જેટલો વરસાદ સવારે પડ્યો હતો
આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુર પંચકમાં સવા ત્રણ તેમજ મહુવા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ઉમરાળા તાલુકામાં પોણા બે ઇંચ અને શિહોર પંચકમાં સવા ઈચ વરસાદ પડ્યો હતો જ્યારે જેસર પંથકમાં તેમજ ભાવનગર શહેરમાં હળવા ભારે ઝાપટા પડતાં અડધો ઇચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ગારીયાધાર અને ઘોઘા પંથકમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીનો સીઝનનો ૫૪% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે
ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો ભાવનગર જિલ્લાના સાત તાલુકાઓમાં ૫૦% થી વધુ વરસાદ પડી ચૂક્યો છે જેમાં સૌથી મોખરે મહુવા તાલુકામાં ૯૩. ૫૧ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ઘોઘા પંથકમાં ૩૧% પડ્યો છે શ્રાવણ માસમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ધોધમાર વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

Tags: mahuvavalbhipurVarsad
Previous Post

આજે દેશને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: મતદાન શરૂ : જગદીપ ધનખડની જીત નિશ્ચીત

Next Post

‘હર ઘર તિરંગા’ને જનચેતનાનું પ્રતિક બનાવવા કલેક્ટર નિરગુડેનો અનુરોધ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘હર ઘર તિરંગા’ને જનચેતનાનું પ્રતિક બનાવવા કલેક્ટર નિરગુડેનો અનુરોધ

'હર ઘર તિરંગા’ને જનચેતનાનું પ્રતિક બનાવવા કલેક્ટર નિરગુડેનો અનુરોધ

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ચોમલની યુવતીને સગાઈ તોડી નાખવા મામાના દીકરાની ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.