Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા રાજીનામુ પાછુ ખેંચી લેશે : ‘સમજાવટ’ સફળ

aaspassdaily by aaspassdaily
2022-08-10 12:27:48
in રાજકોટ, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ એકાએક રાજીનામુ ધરી દીધાને પગલે સર્જાયેલી રાજકીય ગરમી ઠંડી પડી ગઇ છે. ભાજપ નેતાગીરીએ હાથ ધરેલા સમજાવટના પ્રયત્નો સફળ થયા હોય તેમ રાજીનામુ પરત ખેંચવા માટે કારોબારી ચેરમેન માની હોવાના નિર્દેશ છે.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ ભાજપ નેતાગીરીને એકાએક રાજીનામુ ધરી દેતા રાજકોટ જિલ્લા ભાજપમાં રાજકીય ગરમી સર્જાઇ ગઇ હતી અને આ પગલા પાછળના કારણ વિશે અનેકવિધ અટકળોનો દોર શરુ થઇ ગયો હતો. થોડા વખત અગાઉ જિલ્લા પંચાયતના આંતરિક રાજકીય વિવાદનું કારણ છે કે અન્ય કાંઇ તે વિશે ચર્ચા થવા લાગી હતી.
જો કે રાજીનામા પત્રમાં સહદેવસિંહ જાડેજાએ અંગત અને વ્યક્તિગત કારણ હોવાનું દર્શાવ્યું હતું. રાજીનામા પાછળના કારણનો કોઇ ફોડ પાડ્યો નહતો. એટલે જુદા-જુદા તર્કવિતર્કો વ્યક્ત થવા લાગ્યા હતા. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરીયાએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારી ચેરમેનને કોઇ નારાજગી ન હતી. પોતે તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યારે પણ વ્યક્તિગત કારણ જ દર્શાવ્યું હતું. પોતે રાજીનામુ પાછુ ખેંચાવા સમજાવ્યા હતા અને તેઓ પણ સંમત થઇ ગયા હતા. કોઇ વિવાદ કે વિખવાદ ન હતો.

Tags: jillakarobari charmanRajkot
Previous Post

રાજકોટના ભાદર-1 ડેમમાં પોણા બે ફૂટ નવા નીર

Next Post

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ

કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુનો પણ ફુફાડો : શહેરમાં બે કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.