Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રૂવાપરી માતાજીના કાલે ઉજવાશે પ૭૯મોં પાટોત્સવ

ટ્રસ્ટના પ્રમુખ સિતારામબાપુ, યુવરાજ જયવિરજસિંહજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

aaspassdaily by aaspassdaily
2022-08-10 13:19:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ઐતિહાસિક અને પ્રાચીન એવા રૂવાપરી માતાજી મંદિરનો આવતીકાલ તારીખ ૧૧ના રોજ ૫૭૯ મો પાટોત્સવ આસ્થાભેર ઉજવાશે.
ભાવનગર શહેરના છેવાડે આવેલા પ્રસિદ્ધ રૂવાપરી માતાજીના મંદિરે આવતીકાલે તારીખ ૧૧ મી ગુરુવારે રૂવાપરી માતાજીનો ૫૭૯ મો પાટોત્સવ પરંપરા મુજબ ઉજવવામાં આવશે આ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે યજ્ઞનો પ્રારંભ સવારે ૮ઃ૦૦ કલાકે થશે આ પ્રસંગે રૂવાપરી સેવા ટ્રસ્ટના પ્રમુખ અને સંત સીતારામ બાપુ તેમજ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી, મહેશભાઈ ગાંધી સહિતના હસ્તે ધજાનુ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે સાંજે ૫ઃ૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે યોજનાર યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોના દર્શનનો લાભ લેવા ભાવિકોને જણાવ્યું છે.

Tags: bhavnagarpatotsavRuvapari mata
Previous Post

બાલાજી ગ્રુપના ચેરમેન અને જાણીતા બિલ્ડર આશિષ શાહનું નિધન

Next Post

ભરતનગરમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

aaspassdaily

aaspassdaily

Related News

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો
ભાવનગર

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો

December 9, 2023
મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ
ભાવનગર

મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ

December 9, 2023
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા
ભાવનગર

મહુવામાં ગાળો બોલવાની ના કહેતા પિતા-પુત્રોનો પાડોશી ઉપર હુમલો

December 9, 2023
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ભરતનગરમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.