Sunday, December 10, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

બાલાજી ગ્રુપના ચેરમેન અને જાણીતા બિલ્ડર આશિષ શાહનું નિધન

ડેન્ગ્યુની સારવાર માટે 3 દિવસથી ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ હતા

aaspassdaily by aaspassdaily
2022-08-10 13:01:42
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના જાણીતા બિલ્ડર આશિષ શાહનું ડેન્ગ્યૂને કારણે નિધન થયું છે. તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ગુજરાતના જાણીતા બાલાજી ગ્રુપના બિલ્ડર છે. 3 દિવસથી ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ હતા. અચાનક તેમની તબિયત લથડતા તેમનું અવસાન થયું હતું.
આશિષ શાહ રિયલ એસ્ટેટ બિઝનેસમાં ઘણું મોટું નામ ધરાવે છે. તેમના પ્રોજેક્ટ્સ રહેણાંક અને વેપારીઓ માટે વૈભવી જગ્યાઓમાં બનાવવામાં આવે છે. અમદાવાદનો અગોરા મોલ તેમનો પ્રોજેક્ટ હતો. તે ફક્ત ધ ક્લાસ માટેના લિમિટેડ એડિશન વિલા (શ્રી બાલાજી ગ્રીન વેલી) માટે પ્રખ્યાત છે. તેમની અસાધારણ મહત્વાકાંક્ષી દ્રષ્ટિ અને મિશનને ધ્યાનમાં રાખીને તેઓ અમદાવાદ, મહેસાણા, વડોદરા અને મુંબઈમાં વૈભવી રિયલ એસ્ટેટના બજારમાં તેમની કુશળતાનો ઉપયોગ કરીને વિસ્તારી રહ્યા હતા.

Tags: ashish shahbalaji group
Previous Post

ભાવનગરમાં મેઘરાજાનું જાેર મોળુ પડ્યું

Next Post

રૂવાપરી માતાજીના કાલે ઉજવાશે પ૭૯મોં પાટોત્સવ

aaspassdaily

aaspassdaily

Related News

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો
ભાવનગર

નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં જબ્બર કડાકો

December 9, 2023
મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ
ભાવનગર

મોતીતળાવમાં આજે પણ ઓપરેશન દબાણ હટાવ

December 9, 2023
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા
ભાવનગર

મહુવામાં ગાળો બોલવાની ના કહેતા પિતા-પુત્રોનો પાડોશી ઉપર હુમલો

December 9, 2023
Next Post
રૂવાપરી માતાજીના કાલે ઉજવાશે પ૭૯મોં પાટોત્સવ

રૂવાપરી માતાજીના કાલે ઉજવાશે પ૭૯મોં પાટોત્સવ

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ભરતનગરમાં જુગાર રમતા છ શખ્સ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.