Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ બેંક ખાતામાંથી રૂા.ત્રણ લાખ સેરવી લીધા

મસાલાના વેપારીને છેતરી નાણાં ટ્રાન્સફર કરનાર અજાણ્યા ભેજાબાજ વિરુદ્ધ ગુનો નોંધાયો

aaspassdaily by aaspassdaily
2022-08-16 16:39:16
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના જ્વેલ્સ સર્કલ નજીક રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વેપારી યુવાનનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ ફોન કરી ઓ.ટી.પી. મેળવ્યા બાદ વેપારીના ખાતામાંથી ત્રણ વખત ટ્રાન્જેક્શન કરી રૂપિયા ૨,૯૮,૯૯૪ ટ્રાન્સફર કરી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ નજીક આવેલા ઇસ્કોન ક્લબ રોડ નજીક આવેલ ક્રિષ્ના કાઈ ફ્લેટ ખાતે રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વિનોદભાઈ ગણપતભાઈ પંચાલે નીલમબાગ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોબાઈલ ઉપર મોબાઈલ નંબર ૬૩૯૫૯૨૨૪૦૫ પરથી ફોન આવ્યો હતો કે તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે, ત્યારે વિનોદભાઈએ હા કહેતા અજાણ્યા મોબાઈલ ધારકે અલગ અલગ રીતે ત્રણ વખત ઓટીપી મંગાવ્યા હતા.
ઓટીપી ત્રણ વખત મેળવી અજાણ્યા મોબાઇલ ધારો કે વિનોદભાઈને જણાવ્યું હતું કે તમારું ક્રેડિટ કાર્ડ હવે બંધ થઈ ગયું છે તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. દરમિયાનમાં વિનોદભાઈના એકાઉન્ટમાંથી કટકે કટકે ત્રણ વખત રૂપિયા ૨,૯૮,૯૯૪ નું ટ્રાન્ઝેક્શન થયું હતું. ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને અજાણ્યો શખ્સ છેતરી ગયો હોય વિનોદભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Tags: bhavnagarcreadit cardFraud
Previous Post

મહુવા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

Next Post

સિહોરમાં બે, ભાવનગર- ઉમરાળા પંથકમાં એક ઇચ વરસાદ વરસ્યો

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સમગ્ર ગુજરાતમાં ફરી 22 જુલાઇથી વરસાદ બોલાવશે બઘડાટી

સિહોરમાં બે, ભાવનગર- ઉમરાળા પંથકમાં એક ઇચ વરસાદ વરસ્યો

એમબી.એ.ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ લીધો

મહુવાના કળસાર ગામની પરિણીતાએ પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.