Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPI પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ

UPI પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાડવાનો સરકારનો કોઈ ઈરાદો નથી

aaspassdaily by aaspassdaily
2022-08-22 10:30:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

UPI પેમેન્ટ પર ચાર્જ લગાડવાના રિપોર્ટ પર હવે સરકારે સત્તાવાર ખુલાસો કર્યો છે. નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા કરવામાં આવતી ચુકવણી પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. આરબીઆઈ એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે અંતર્ગત યૂપીઆઈ પેમેન્ટ કરવા પર ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ લેવામાં આવશે તેવી મીડિયામાં આવેલી ખબરો પર નાણા મંત્રાલયે સ્પસ્ટતા કરી છે.
નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સરકાર યુપીઆઈ સેવાઓ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાનું વિચારી રહી નથી. સર્વિસ પ્રોવાઈડર્સને સેવાઓ આપવાનો જે પણ ખર્ચ થશે તે બીજી રીતે ભરપાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ પેમેન્ટ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું છે અને તેના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાથી ડિજિટલ પેમેન્ટની સિસ્ટમને મોટો ફટકો પડશે.
આરબીઆઈના નવા પ્રસ્તાવ મુજબ તે યુપીઆઈ પેમેન્ટ કરવા પર પૈસા લેવા પર વિચાર કરી રહી છે. હકીકતમાં આરબીઆઈનું માનવું છે કે યુપીઆઈનો ઉપયોગ આઇએમપીએસ તરીકે થાય છે, તેથી ફંડ ટ્રાન્સફર માટે આઇએમપીએસની જેમ યુપીઆઇ પર પણ ચાર્જ લેવો જોઇએ. યુપીઆઈ ફંડ ટ્રાન્સફર સિસ્ટમના રૂપમાં નાણાંના રિયલ-ટાઇમ ટ્રાન્સફરની ખાતરી આપે છે. સાથે જ તે મર્ચન્ટ પેમેન્ટ સિસ્ટમ તરીકે રિયલ ટાઇમ સેટલમેન્ટની ખાતરી પણ આપે છે. જો સરકારે હાલ પૂરતો તો કોઈ ચાર્જ ન લેવાની વાત કરી છે પરંતુ ભવિષ્યમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડી શકે છે.

Tags: indiaNo chargesUPI
Previous Post

બુધેલ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત

Next Post

દિલ્હીમાં ફરી ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, મહાપંચાયતનું એલાન

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
દિલ્હીમાં ફરી ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, મહાપંચાયતનું એલાન

દિલ્હીમાં ફરી ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, મહાપંચાયતનું એલાન

ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.