Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં ફરી ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન, મહાપંચાયતનું એલાન

દિલ્હી મેરઠ હાઇવે પર પોલીસનો કડક બંદોબસ્ત

aaspassdaily by aaspassdaily
2022-08-22 10:33:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંયુક્ત કિસાન મોરચાએ તેમની માંગણીઓને લઈને સોમવારે દિલ્હીના જંતર-મંતર પર મહાપંચાયત અને વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. જોકે દિલ્હી પોલીસે ખેડૂતોને જંતર-મંતર પર મહાપંચાયત યોજવાની મંજૂરી આપી નથી. દિલ્હી પોલીસ સ્પષ્ટપણે કહે છે કે, ખેડૂતોને મહાપંચાયત યોજવા દેવામાં આવી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ સાથે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી ખેડૂતો મહાપંચાયતમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચવા લાગ્યા છે.

દિલ્હીમાં ખેડૂતોને પ્રવેશતા રોકવા માટે પોલીસે રાજધાનીની તમામ સરહદો પર બેરીકેટ્સ લગાવી દીધા છે. સવારથી તમામ બોર્ડર પર પોલીસ દેખાઈ રહી છે. દિલ્હી ઉપરાંત નવી દિલ્હીની સરહદ રવિવાર રાતથી જ સીલ કરી દેવામાં આવી હતી. ખેડૂતો અને તેમના ટ્રેક્ટર-ટ્રોલી અને ટ્રકને નવી દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નવી દિલ્હીની તમામ સરહદો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સમગ્ર દિલ્હી પોલીસને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાની ધારણા છે. આવી સ્થિતિમાં આજે સામાન્ય જનતાને ટ્રાફિકને લઈને મોટી સમસ્યા થવા જઈ રહી છે. તેને જોતા દિલ્હી પોલીસે પ્રથમ એડવાઈઝરી જારી કરી છે. ટ્રાફિક પોલીસના નોટિફિકેશન મુજબ દિલ્હીમાં લગભગ ચારથી પાંચ હજાર ખેડૂતો એકઠા થવાની ધારણા છે. જેની સીધી અસર શહેરના ટ્રાફિક પર પડશે. તેને જોતા ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરવાની સાથે ડાયવર્ઝન માટે પ્લાન પણ તૈયાર કર્યો છે.

Tags: delhikisan panchayatpolice bandobast
Previous Post

UPI પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ

Next Post

ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

દેશની તમામ AIIMS સ્વાતંત્રતા સેનાનીઓના નામથી ઓળખાશે!

દેશની તમામ AIIMS સ્વાતંત્રતા સેનાનીઓના નામથી ઓળખાશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.