Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર

ડેમના 10 દરવાજા ખોલાયા, ઓવરફ્લો થવામાં 2.68 મીટર દૂર

aaspassdaily by aaspassdaily
2022-08-22 12:55:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં વરસાદી માહોલ જામતા ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ ડેમની જળસપાટી મહત્તમ સપાટીથી 2.68 મીટર જ દૂર છે. ડેમમાં 1.62 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધતા રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરાયા છે. પાવરહાઉસમાંથી 44 હજાર 199 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. હાલ કેનાલમાં 17 હજાર 859 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 4 હજાર 921 MCM લાઇવ પાણીનો જથ્થો નોંધાયો છે.
ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો. તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. પરિણામે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સારા વરસાદને કારણે ગુજરાત પરથી જળસંકટ દૂર થયુ છે. પીવાના પાણીની તંગી હવે નહી સર્જાય. કારણ કે આ વર્ષે રાજ્યમાં સિઝનનો 97.59 ટકા વરસાદ થવા પામ્યો છે.
રાજ્યના કુલ 207 ડેમમાં 80.87 ટકા જળસંગ્રહ થવા પામ્યો છે. અત્યાર સુધી 55 ડેમો ઓવરફ્લો થયા. જ્યારે રાજ્યના 120 ડેમો હાઇએલર્ટ પર છે. 87 ડેમમાં પાણીનો જળસંગ્રહ 90 ટકા છે જ્યારે 16 ડેમમાં જળસંગ્રહ 80થી 90 ટકા છે.

Tags: 136 metergujaratnarmada dam
Previous Post

ભાજપની કોર કમિટી હવે 18ની થઈ

Next Post

મહુવાના બીલડી ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

મહુવાના બીલડી ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

શહેર અને જિલ્લામાં હાર જીતની બાજી માંડી બેઠેલા ર૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.