Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ ઠાર

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:00:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સેનાએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી
િલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર આતંકવાદીઓના એક જૂથ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મળતી માહિતી મુજબ, એક આતંકવાદીએ લેન્ડમાઈન પર પગ મૂક્યો હતો, જેના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જ્યારે ઘુસણખોરોના બે મૃતદેહ જોવા મળ્યા છે. મંગળવારે માહિતી આપતા સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે નૌશેરા સેક્ટરમાં શંકાસ્પદ ઘૂસણખોરોની હાજરીનો અહેસાસ થયો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. વિગતવાર માહિતી હજુ ઉપલબ્ધ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આતંકવાદીઓના એક જૂથે સરહદ પારથી અંધકારની આડમાં નૌશેરાના લામના પુખરાની ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે એક આતંકવાદીએ લેન્ડમાઇન પર પગ મૂક્યો, જેના કારણે વિસ્ફોટ થયો. આતંકવાદીઓની હિલચાલ પર નજર રાખી રહેલા સેનાના જવાનોએ મંગળવારે સવારે વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોઈ આતંકવાદીના જાનહાનિની ​​તાત્કાલિક પુષ્ટિ થઈ નથી. નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે થયો છે જ્યારે સેનાએ રવિવારે ઘાયલ હાલતમાં લશ્કર-એ-તૈયબાના એક માર્ગદર્શકની ધરપકડ કરી હતી. આ વ્યક્તિ પાકિસ્તાન આર્મીના ઈન્ટેલિજન્સ યુનિટ માટે પણ કામ કરતો હતો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સબજાકોટ ગામના રહેવાસી તબારક હુસૈન (32)ને નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. છ વર્ષમાં બીજી વખત તેની ધરપકડ કરવામાં આવી છે.
Tags: GuusankhorkilledJ&Krajouri
Previous Post

મુંબઈની લલિત હોટલને ઉડાવી દેવાની ધમકી, 5 કરોડની ખંડણી માંગી

Next Post

કેજરીવાલના હસ્તે ખેસ પહેરી ભાજપના આગેવાનો આપમાં ભળશે ?!

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતમાં ૧૧૦૦૦ વિધાસહાયકોની ભરતી થશે

April 1, 2026
તાજા સમાચાર

આજથી નાણાંકીય સહિતના નિયમોમાં ફેરફાર

April 1, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડી ખુલ્લી કરાવવા માટે સાથ આપવા યુએઈ તૈયાર

April 1, 2026
Next Post

કેજરીવાલના હસ્તે ખેસ પહેરી ભાજપના આગેવાનો આપમાં ભળશે ?!

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.