Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલના હસ્તે ખેસ પહેરી ભાજપના આગેવાનો આપમાં ભળશે ?!

સર્કીટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જાેડાશે કેટલાક આગેવાનો

jatinsanghvi by jatinsanghvi
2022-08-23 13:04:35
in તાજા સમાચાર, પ્રાદેશિક, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter


ભાવનગર, તા.૨૩
વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ એકબીજા પક્ષના મોટા માથાઓને પોતાની પાર્ટીમાં સમાવી લેવા રાજકીય પક્ષોમાં જાણે મૌસમ ખીલી છે. આમ તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળવાનો ક્રેઝ વધુ ચાલી રહ્યો છે પરંતુ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કેજરીવાલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાજપના બે મોટા માથા આમ આદમી પાર્ટીમાં ભળશે તેવી હવા વહેતી થઇ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખએ ઉક્ત વાતને સમર્થન આપ્યું હતું. જાે કે, આ અંગે હાલ વધુ વિગત તેમણે નનૈયો ભણ્યો હતો. ચર્ચાઓ મુજબ અરવિંદ કેજરીવાલ ભાવનગર સર્કીટ હાઉસ ખાતે પ્રથમ આવશે. આ સમયે ભાજપમાં રહેલા અને સામાજિક ક્ષેત્રે અગ્રીમ હરોળના આગેવાનો તેમના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરશે.

Tags: bhavnagarbjpKejrival
Previous Post

રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકવાદીઓ ઠાર

Next Post

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

jatinsanghvi

jatinsanghvi

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

કાલથી પર્વાધિરાજ પર્યુષણઃ જૈનો તપ-જપમાં લીન બનશે

ઝવેરચંદ મેઘાણીના પુત્રી મુરલીબેન મેઘાણીનું અવસાન

ઝવેરચંદ મેઘાણીના પુત્રી મુરલીબેન મેઘાણીનું અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.